ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૬ એપ્રિલ 2021 સોમવાર કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર ને ૪,૩૫,૦૦૦ રેમડેસિવિર ઇન્જેક્શન નો જથ્થો પૂરો પાડ્યો છે. કેન્દ્ર સરકાર…
maharashtra
-
-
રાજ્ય
આજે ઓક્સિજન માટે રડે છે. પણ ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે જે ફંડ મળ્યું હતું તે બરબાદ કરી નાખ્યું: મહારાષ્ટ્રમાં ભાજપનો આરોપ.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૬ એપ્રિલ 2021 સોમવાર મહારાષ્ટ્રમાં ઓક્સિજન બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી રાહત કોષ થી ભંડોળ આપવામાં આવ્યું…
-
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૫ એપ્રિલ 2021 રવિવાર. રવિવારના દિવસે મહારાષ્ટ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે. સરકારે 18 વર્ષથી ઉપરના તમામ…
-
રાજ્ય
સારા સમાચાર : મહારાષ્ટ્રમાં લોકડાઉન નો ઝડપી અસર દેખાવા માંડ્યો. માત્ર ત્રણ દિવસમાં હજારો એક્ટિવ કેસ ઘટયા…
ગત ચાર દિવસથી મહારાષ્ટ્રમાં પ્રશાસન કડક થયું હોવાને કારણે એક્ટિવ કોરોના કેસ માં ઘટાડો આવ્યો છે. ૨૩ એપ્રિલના દિવસે ૬૬,૦૦૦ પોઝિટિવ કેસ…
-
રાજ્ય
Breaking News : હવે ફસાયો અનિલ દેશમુખ : સીબીઆઈએ ભ્રષ્ટાચારનો કેસ રજીસ્ટર કર્યો. નિવાસસ્થાને છાપા માર્યા..
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૪ એપ્રિલ 2021 શનિવાર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે વિરુદ્ધ…
-
મુંબઈ
જ્યાં લોકો પોલીસનું નથી માનતા ત્યાં હવે ડંડા ચાલશે. પોલીસ સ્ટેશનોમાં સ્પેશિયલ ફોર્સ ગોઠવવામાં આવી.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૪ એપ્રિલ 2021 શનિવાર મુંબઈ શહેરમાં અમુક વિસ્તાર એવા છે જ્યાં ની જનતા લોકલ પોલીસને ભાજી-મુળા સમજે છે.…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 67 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા, મૃત્યુ આંક જાણીને ચોંકી જશો
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 67,013 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 568 દર્દીઓના મોત નીપજ્યા છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 40,94,840…
-
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૩ એપ્રિલ 2021 શુક્રવાર મહારાષ્ટ્ર સરકારે અત્યારે ગરજુ લોકો માટે મફતમાં શિવ ભોજન થાળી ની જાહેરાત કરી છે.…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ : છેલ્લા 24 કલાકમાં 67 હજારથી વધુ દૈનિક કેસ નોંધાયા, મૃત્યુઆંક પણ વધ્યો. જાણો આજના તાજા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 67,468 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 568 દર્દીઓના મોત નીપજ્યા છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 40,27,827…
-
રાજ્ય
હવે લગ્ન સમારંભ બે કલાકમાં પતાવવું પડશે નહીં તો સરકારને ૫૦ હજાર રૂપિયાનો ચાંદલો આપવો પડશે. વાંચો કાયદો અહીં..
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૨ એપ્રિલ 2021 ગુરૂવાર ‘બ્રેક ધ ચેઇન’ હેઠળ સરકારે જે નવી ગાઇડલાઇન બહાર પાડી છે તે મુજબ હવે…