ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,24 જુલાઈ 2021 શનિવાર. વધતા ટ્રાફિકની સામે રસ્તા પર ચાલવું રાહદારીઓ માટે જોખમી બની ગયું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન …
mumbai
-
-
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 392 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,32,741 …
-
મુંબઈ
મુંબઈમાં ધોધમાર વરસાદથી તબાહી, શહેરના આ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી થતા આટલા લોકોના નિપજ્યા મોત ; જાણો વિગતે
મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે શહેરના ગોવંડી વિસ્તારમાં મકાન ધરાશાયી મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે 7 લોકો …
-
મુંબઈ
હવે રાજ ઠાકરેએ લોકલ બાબતે રાજ્ય સરકારને ચીમકી આપી : કહ્યું લોકલ ચાલુ નહિ કરાય તો મોટું આંદોલન થશે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧ ગુરુવાર રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઓસરી રહી છે. તેમ છતાં લોકલના દરવાજા સામાન્ય મુંબઇગરા માટે …
-
મુંબઈ
વિપક્ષના આ નેતાએ ઠાકરે સરકારને આપી ચેતવણી, કહ્યું જો મુંબઈકરો માટે લોકલ ટ્રેન શરૂ નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરીશું
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧ ગુરુવાર મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે ઓસરી રહી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં વ્યવહાર ધીરે-ધીરે …
-
મુંબઈ
શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે? જરૂરી નથી કે કોરોના હોય. મુંબઈમાં ફેલાયો છે આ નવો રોગ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22 જુલાઈ, 2021 ગુરુવાર મુંબઈમાં કોરાનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે, પરંતુ છેલ્લા થોડા દિવસથી લોકોમાં શ્વાસતંત્રને લગતી …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22 જુલાઈ 2021 ગુરુવાર કોરોનાની બીજી લહેરમાંથી મુંબઈ માંડ બહાર નીકળ્યું છે, ત્યાં બાળકોમાં અને સિનિયર સિટઝનમાં શ્વાસને …
-
મુંબઈ
મુંબઈમાં એક દિવસની આંશિક રાહત બાદ કોરોના ના દૈનિક કેસ અને મૃત્યુઆંકમાં થયો નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા નવા કેસ ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 435 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,32,582 …
-
મુંબઈ
મુંબઈગરાનું પાણીનું સંકટ ટળી ગયું : એક દિવસના વરસાદમાં જળાશયોમાં 66 દિવસનું પાણી જમા થયું, તાનસા અને મોડકસાગર પણ છલકાયાં; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22 જુલાઈ, 2021 ગુરુવાર મહારાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોમાં …
-
મુંબઈ
મુંબઈમાં રસીકરણ અભિયાન ને લાગી બ્રેક, આજે સતત બીજા દિવસે શહેરના આ રસીકરણ કેન્દ્ર બંધ રહેશે. જાણો વિગતે
મુંબઈમાં આજે સતત બીજા દિવસે સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે. કોરોના પ્રતિબંધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત પૂરતા પ્રમાણમાં રસીનો ડોઝ …