સતત વરસાદને કારણે રત્નાગીરી જિલ્લામાં ચિપલુણ પાસે વશિષ્ઠ નદીના પૂલ પર નદીનું પાણી આવી જવાને કારણે વાહન વ્યવહારમાં અડચણ પેદા થઈ છે. …
mumbai
-
-
મુંબઈ શહેરને પાણી આપતા બે તળાવ એટલે કે તુલસી અને વિહાર પહેલા જ છલકાઈ ચૂક્યા છે. હવે મુંબઈ શહેરને પાણી આપતો સૌથી …
-
બદલાપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેક પર ત્રણ ફૂટ જેટલાં પાણી ભરાઈ જતા રેલવે વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. લોનાવાલા સેકશન તેમજ કસારા …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22 જુલાઈ 2021 ગુરૂવાર. મોસમ વિભાગે 22 જુલાઈ 2021 ના રોજ સવારે આઠ વાગે માહિતી પ્રસારિત કરી છે …
-
ચર્ચગેટ રેલવે સ્ટેશન પર તાંત્રિક અડચણ પેદા થતાં વેસ્ટન રેલ્વે ની તમામ ટ્રેન પંદરથી વીસ મિનિટ મોડી ચાલી રહી છે. રેલવે પ્રશાસન …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22 જુલાઈ 2021 ગુરૂવાર. મુંબઈ શહેરમાં વરસાદનું જોર ગત ત્રણ ચાર દિવસથી ચાલુ રહ્યું છે. એવામાં હવામાન વિભાગ …
-
રાજ્ય
બૉલિવુડના કિંગ શાહરુખ ખાનને મળવાના બહાને સગીર યુવતીનું બંગાળથી અપહરણ કરાયું; મુંબઈ રેલવે પોલીસે અઘટિત ઘટના બનતાં પહેલાં જ સગીરાને ઉગારી, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧ બુધવાર મુંબઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને મળેલી ગુપ્ત માહિતીના આધારે રેલવે પોલીસે પશ્ચિમ બંગાળની 17 …
-
મુંબઈ
મુંબઈ મહાનગરપાલિકા સૂતી રહી; ટ્રાફિક પોલીસે રસ્તાના ખાડા પૂરવાનું કામ કર્યું, જાણો મુલુંડનો અનોખો કિસ્સો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧ બુધવાર વરસાદને કારણે મુંબઈના રસ્તાઓ પરના ખાડાઓ ભરવાની જવાબદારી પાલિકાના વહીવટીતંત્રની છે, પરંતુ આ જોખમી …
-
મુંબઈ
અરે વાહ!! મુંબઈમાં કોરોના આટોપી જવાની દિશામાં, છેલ્લા 24 કલાકમાં 400થી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 351 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,31,914 …
-
મુંબઈ
શું મુંબઈ એરપોર્ટનું હેડક્વાર્ટર હવે અમદાવાદમાં સ્થળાંતરિત કરાશે, અદાણી જૂથે આપ્યુ આ સ્પષ્ટીકરણ ; જાણો વિગતે
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિશે સમાચાર આવ્યા હતા અદાણી જૂથ દ્વારા એરપોર્ટનું અમદાવાદ ખસેડવામાં આવશે. આ સમાચારને પગલે શિવસેના સહિત મનસે અને કોંગ્રેસના …