ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧ ગુરુવાર મુંબઈગરો માટે જીવાદોરી સમાન મુંબઈ લોકલ ટ્રેન સસ્તી મુસાફરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. …
mumbai
-
-
રાજ્ય
તો શું મુંબઈને કારણે રાજ્યમાં SSCનું રિઝલ્ટ લંબાશે? મહાનગરમાં હજી પણ બાકી છે આટલું કામ;જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧ ગુરુવાર મહારાષ્ટ્ર સરકારે દસમા ધોરણની પરીક્ષા રદ કરી શાળાઓ દ્વારા લેવામાં આવેલી ધોરણ 9 અને …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧ ગુરુવાર દહિસરમાં એક આઘાતજનક ઘટના બની હતી. ભરદિવસે અહીં એક જ્વેલરની હત્યા કરવામાં આવી હતી. …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧ ગુરુવાર કોરોના રસીની થતી અછત વચ્ચે મુંબઈમાં અપાયેલી રસીની ખાલી શીશી અંગે એક ગંભીર સમસ્યા …
-
મુંબઈ
મુંબઈ મહાનગર પાલિકાની ચિંતા વધી, શહેરમાં સતત વધી રહ્યો છે કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક ; જાણો છેલ્લા કલાકમાં કેટલા લોકોએ ગુમાવ્યો જીવ
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 692 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 25 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,22,218 …
-
મુંબઈ
બિલ્ડરો અને હાઉસિંગ સોસાયટીઓને મળી મોટી રાહત, નાગરિક સમિતિએ બીએમસીને ફાયર સર્વિસ ફીની વસૂલાત પર આપ્યો આ નિર્દેશ ; જાણો વિગતે
શિવસેનાના નેતૃત્વ હેઠળની સ્થાયી સમિતિએ બિલ્ડરો અને હાઉસિંગ સોસાયટીઓ પર ફાયર સર્વિસ અને વાર્ષિક ફી વસૂલવાના બીએમસીના નિર્ણય પર સ્ટે મુક્યો છે. …
-
મુંબઈ
મુંબઈગરાઓ સાવચેત રહેજો!! શહેરમાં કોરોનાના દૈનિક કેસ તો ઘટ્યા પણ બીમારીથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં કોઈ સુધારો નહીં ; જાણો જૂન મહિનામાં કેવી હતી મુંબઈની કોરોના પરિસ્થિતિ
જૂન મહિનામાં મુંબઈ શહેરની કોરોનાની સ્થિતિ ગયા વર્ષના નવેમ્બર અને ડિસેમ્બર જેવી રહી હતી, જેમાં પ્રથમ લહેરની પરાકાષ્ઠા બાદ કેસ ઘટવા માંડ્યા …
-
મુંબઈમાં આજે સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે. કોરોના પ્રતિબંધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત પૂરતા પ્રમાણમાં રસીનો ડોઝ ઉપલબ્ધ ન હોવાથી …
-
મુંબઈ
કોરોનાથી મુંબઈની એક વ્યક્તિને થઈ ખતરનાક આડઅસર; કિડનીની કાર્યક્ષમતા ૯૦% ટકા ઘટી, ડૉકટરો પણ ચોંક્યા, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧ બુધવાર કોરોના થયા બાદ ઘણા દર્દીઓને રિકવર થવા માટે 3-4 મહિનાનો સમય લાગે છે, તો …
-
મુંબઈ
મુંબઈમાં કોરોના સંક્રમણ કાબુમાં, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 600થી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 562 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 12 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને …