મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 746 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,20,356 …
mumbai
-
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૮ જૂન 2021 સોમવાર મુંબઈને માથે આગામી દિવસમાં પાણી કાપનું સંકટ નિર્માણ થયું છે. મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧ શનિવાર મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથૉરિટીએ દહાણુકરવાડી અને આરે વચ્ચે મેટ્રો માર્ગ 2-A અને 7 …
-
મુંબઈ
કોરોના મહામારીથી લડી રહેલા મુંબઈ શહેર માથે બીજી મુસીબત આવી પડી, શહેરમાં ગણીખરીને માત્ર આટલા દિવસ ચાલે એટલો જ લોહીનો સ્ટોક બચ્યો ; જાણો વિગતે
મુંબઇ કોરોનાની બીજી લહેરમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યું છે ત્યારે શહેર માથે લોહીની અછતનું સંકટ તોળાઈ રહ્યું છે. મુંબઈમાં પરિસ્થિતિ એટલી …
-
મુંબઈ
આવી ગયું છે ચોમાસું! આ ભાઈ એકે રૂપિયો લીધા વગર લોકોને મફતમાં રેઇન વૉટર હાર્વેસ્ટિંગ કરી આપે છે; જાણો પ્રકૃતિપ્રેમની અનોખી કહાની
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧ શનિવાર કોરોનાના કપરા કાળ વચ્ચે પણ ઘણી સંસ્થાઓ વિવિધ સેવાકાર્યો કરી રહી છે. આવી જ …
-
મુંબઈ
મુંબઈમાં કોરોનાએ ફરી મહાનગરપાલિકાની ચિંતા વધારી, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીનો આંક બમણો ; જાણો આજના તાજા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 693 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 20 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,20,339 …
-
વેપાર-વાણિજ્ય
કાપડના વેપારીઓ હવે રાહત ઇચ્છે છે, વેપારી અગ્રણીઓએ કરી નેતાની મુલાકાત, મૂકી આ માગણી; જાણો વધુ વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 26 જૂન 2021 શનિવાર કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષથી રહેલા લૉકડાઉનને પગલે મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટા ભાગના વેપારીઓનો …
-
મુંબઈ
મુંબઈ બાદ હવે થાણેમાં બોગસ રસીકરણ! આટલા લોકોને આપવામાં આવી નકલી રસી, 5 વ્યક્તિઓ સામે કેસ દાખલ ; જાણો વિગતે
મુંબઈ બાદ હવે થાણેમાં પણ બોગસ રસીકરણનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ટોળકીએ 116 લોકોને બોગસ રસી લગાવી હતી અને દરેક …
-
મુંબઈ
કાંદિવલી બોગસ રસીકરણ કાંડમાં મોટી માહિતી : ૧૨ લાખની રોકડ અને 114 બનાવટી પ્રમાણપત્ર જપ્ત. જાણો શું થયું આ કેસમાં…
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧ શુક્રવાર સૌ પ્રથમ કાંદિવલીમાંથી બોગસ રસીકરણનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ મુંબઈના બીજા અનેક ઠેકાણેથી આવા …
-
મુંબઈ
આ શ્રેણીના લોકોને ટ્રેનમાં મુસાફરી કરાવવા સંદર્ભે બોમ્બે હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્ણય લેવા કહ્યું. જાણો વિગત.
બોમ્બે હાઇકોર્ટે કોરોના કાળમાં વકીલોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી આપવા માટે મહારાષ્ટ્ર સરકારને વિચારણા કરવા કહ્યું છે. ખંડપીઠે કહ્યું કે વકીલોને …