News Continuous Bureau | Mumbai Mukesh Dalal: ભારત સરકારના એન્ટરપ્રિન્ટશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીયુટ ઓફ ઈન્ડિયા ( Entrepreneurship Development Institute of India ) દ્વારા પ્રસિદ્ધ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના …
news continuous
-
-
રાજ્ય
Constitution Temple: મહારાષ્ટ્રની ૫૮૨ શૈક્ષણિક સંસ્થાઓમાં બંધારણ મંદિર બનાવાશે, ૧૫ મી ઓગસ્ટે થશે ઉદ્ઘાટન
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Constitution Temple: મહારાષ્ટ્ર સરકારે રાજ્યનાં વિદ્યાર્થીઓને બંધારણનું મહત્વ સમજાવવા શૈક્ષણિક સંસ્થાઓમાં દેશનાં બંધારણ મંદિરો ઉભા કરવાની પહેલ કરી છે. જેના ભાગરૂપે …
-
જ્યોતિષ
Today’s Horoscope : આજે ૪ ઓગસ્ટ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Today’s Horoscope : આજનો દિવસ ૪ ઓગસ્ટ ૨૦૨૪, રવિવાર “તિથિ” – અમાસ “દિન મહીમા” દર્શઅમાસ, હરિયાળી અમાસ, દિપપૂજા, એવરત-જીવરત વ્રત, દિવાસો-જાગરણ …
-
મુંબઈ
Western Railway : પશ્ચિમ રેલ્વે પર આ સ્ટેશનો વચ્ચે લેવાશે આજે ત્રણ કલાકનો નાઈટ બ્લોક, લોકલ ટ્રેનો ફાસ્ટ રૂટ પર કરાશે ડાયવર્ટ..
News Continuous Bureau | Mumbai Western Railway : પશ્ચિમ રેલ્વે ( Western Railway ) વસઈ રોડ અને ભાઈંદર સ્ટેશનો વચ્ચે UP અને DOWN ધીમી લાઈન પર …
-
મુંબઈ
Powai Pipeline Burst : મુંબઈ ઉપનગરના આ વિસ્તારમાં રસ્તાની વચ્ચે અચાનક ફાટી પાણીની લાઈન, લાખો લીટર પાણી વહી ગયું.. જુઓ વિડીયો
News Continuous Bureau | Mumbai Powai Pipeline Burst : મુંબઈ ( Mumbai ) ઉપનગરના પવઈ વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન ( Pipeline Burst ) ફાટી હોવાના અહેવાલ …
-
Olympic 2024
Paris Olympics 2024 : ઓલિમ્પિકમાં ભારત માટે આજનો દિવસ નિરાશાજનક, તીરંદાજી માં દીપિકા કુમારીની સફર ખતમ; ક્વાર્ટર ફાઈનલમાં હારી..
News Continuous Bureau | Mumbai Paris Olympics 2024 : ફ્રાન્સની રાજધાની પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સ 2024ના આઠમા દિવસે ભારતને એક પછી એક નિરાશાનો સામનો કરવો …
-
ઇતિહાસ
Vinayak Gokak : 09 ઓગસ્ટ 1909 ના જન્મેલા વિનાયક કૃષ્ણ ગોકાક, કન્નડ ભાષાના ભારતીય લેખક અને અંગ્રેજી અને કન્નડ સાહિત્યના વિદ્વાન હતા.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Vinayak Gokak : 1909 માં આ દિવસે જન્મેલા વિનાયક કૃષ્ણ ગોકાક, કન્નડ ભાષાના ભારતીય લેખક ( Indian writer ) અને અંગ્રેજી …
-
ઇતિહાસ
Ranchhodbhai Dave: 09 ઓગસ્ટ 1837 ના જન્મેલા રણછોડભાઈ દવે નાટ્યલેખક, નિબંધકાર, પિંગળશાસ્ત્રી હતા.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Ranchhodbhai Dave: 1837માં આ દિવસે જન્મેલા રણછોડભાઈ ઉદયરામ દવે ગુજરાતી નાટ્યકાર ( Gujarati playwright ) , નિર્માતા અને અનુવાદક હતા. . …
-
આંતરરાષ્ટ્રીય
Ismail Haniyeh: હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કેસમાં ઈરાનમાં મોટી કાર્યવાહી, સૈન્ય અને ગુપ્તચર અધિકારીઓ સહિત 2 ડઝનની કરી ધરપકડ
News Continuous Bureau | Mumbai Ismail Haniyeh: હમાસની રાજકીય પાંખના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈરાનને ઘણી બદનામીનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાદ ઈરાને …
-
દેશ
Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 9 થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરોમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓને અપીલ કરી છે કે ‘હર ઘર તિરંગા’ ( Har …