ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022 શનિવાર. ભારતરત્ન ગાયિકા લતા મંગેશકર છેલ્લા 28 દિવસથી દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી છે.…
singer
-
-
મનોરંજન
છેલ્લા 8 દિવસથી ICU માં છે સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર, ડોકટરોએ જાહેર કરી હેલ્થ અપડેટ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,15 જાન્યુઆરી 2022 શનિવાર કોરોનાથી સંક્રમિત થયા બાદ છેલ્લા આઠ દિવસથી સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે.…
-
મનોરંજન
ભારત રત્ન અને સ્વર કોકિલા લતાજી થયા કોરોનાથી સંક્રમિત, મુંબઇની આ હોસ્પિટલમાં થયા દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થય
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,11 જાન્યુઆરી 2022 મંગળવાર. બોલીવુડમાં એક પછી એક સ્ટાર કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. બોલીવૂડના સ્વરસામ્રાગ્ની તરીકે ઓળખાતા લતા…
-
આંતરરાષ્ટ્રીય
તાલિબાનના ડરથી પ્રખ્યાત અફઘાની સિંગર હબીબુલ્લાહ શાબાબે ગાવાનું છોડ્યું, હવે કરી રહ્યો છે આ કામ; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 27 ઑગસ્ટ, 2021 શુક્રવાર તાલિબાને 15 ઑગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી ત્યાંની સ્થિતિ દિવસે ને…
-
હું ગુજરાતી
મળો કચ્છના આ સેલ્ફમેડ સુપરસ્ટાર સિંગરને; યુટ્યુબ પર જૂનાં ભજનોને નવી રીતે પ્રસ્તુત કરી ઊભી કરી આગવી ઓળખ; ફૉક ફ્યુઝનના સૂરમાં ઝૂમ્યા લાખો યુવાનો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧ ગુરુવાર આ વાત છે એક એવા સંગીતના સિતારાની જેણે જૂનાં ભજનોને નવા મ્યુઝિક સાથે પ્રસ્તુત…
-
ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ 80 વર્ષની ઉંમરે નિધન થયું. તેઓ છેલ્લા 2 મહિનાથી દિલ્લી અપોલો હોસ્પિટલમાં સારવાર…
-
વધુ સમાચાર
લતા મંગેશકરના ગુરુ સમાન અને પંડિત જસરાજ તેમજ પંડિત ભીમસેન જોષી જેવા મહાન ઉસ્તાદ નું થયું નિધન. એક યુગ નો અંત આવ્યો.
જાણીતા ક્લાસિકલ સિંગર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન નું નિધન થયું છે. તેમણે લતા મંગેશકર, ગીતા દત્ત, આશા ભોંસલે, હરિહરન અને સોનુ નિગમ…
-
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 12 સપ્ટેમ્બર 2020 કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી ખરાબ સમાચાર આવ્યા છે. બોલિવૂડ સિંગર અનુરાધા પૌડવાલના પુત્ર…
-
વધુ સમાચાર
નેપોટીઝમ મામલે હવે એ. આર. રહેમાને પણ ઝંપલાવ્યું. કહ્યું, મારી કારકીર્દી ખતમ કરવાની સાજીશ થઈ હતી.. જાણો વિગત…
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 27 જુલાઈ 2020 અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ફાટી નીકળેલા ભત્રીજાવાદની ચર્ચા હજી શાંત થઇ નથી. અભિનેતાના મૃત્યુને…