News Continuous Bureau | Mumbai Vande Bharat Express : ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ના મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ સ્ટેશનો પર સમય માં પરિવર્તન મુસાફરોની સુવિધા માટે 23 માર્ચ, 2025 થી પ્રતિષ્ઠિત ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને આણંદ સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે વધારાનું સ્ટોપેજ આપવામાં આવી રહ્યું… Continue reading Vande Bharat Express : મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે આણંદ સ્ટેશન પર પણ ઊભી રહેશે..
Tag: stoppage
Western Railway : અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન, આ ટ્રેનોના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
News Continuous Bureau | Mumbai Western Railway : પશ્ચિમ રેલ્વે ( Western Railway ) ના અમદાવાદ સ્ટેશન ( Ahmedabad station ) નું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન ( World class station ) તરીકે પુનઃવિકાસ કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસને અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવ્યું છે. તે મુજબ આ… Continue reading Western Railway : અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન, આ ટ્રેનોના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Express Train: 19 માર્ચ 2024 સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન પર રોકાશે નહીં
News Continuous Bureau | Mumbai Express Train: પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા અસારવા-જયપુર એક્સપ્રેસ ( Asarwa-jaipur Express train ) અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું ( Asarva-Indore Express Train ) સરદાર ગ્રામ સ્ટેશન ( Sardar Gram Station ) પર સ્ટોપેજ ( Stoppage ) ટેક્નિકલ કારણોસર તત્કાળ અસર થી 19 માર્ચ 2024 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે. જે… Continue reading Express Train: 19 માર્ચ 2024 સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન પર રોકાશે નહીં
Express Train: 19 નવેમ્બર સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન પર રોકાશે નહીં
News Continuous Bureau | Mumbai Express Train: પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા અસારવા-જયપુર એક્સપ્રેસ ( Asarva-Jaipur Express) અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું ( Asarva-Indore Express Trains ) સરદાર ગ્રામ સ્ટેશન ( Sardar Gram Station ) પર સ્ટોપેજ ( stoppage ) ટેક્નિકલ કારણોસર 19 નવેમ્બર 2023 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે. જે આ મુજબ છે: ટ્રેન નં.… Continue reading Express Train: 19 નવેમ્બર સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન પર રોકાશે નહીં
Indian Railway : યોગા એક્સપ્રેસ અને અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસમાં થર્ડ એસી ઈકોનોમી શ્રેણીની સુવિધા..
News Continuous Bureau | Mumbai Indian Railway : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધા માટે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ અને અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ ટ્રેનોમાં થર્ડ એસી ઇકોનોમી(AC Economy) શ્રેણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 19031/19032 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ ટ્રેનમાં 16 ડિસેમ્બર 2023 થી બે સ્લીપર શ્રેણીના કોચની જગ્યાએ… Continue reading Indian Railway : યોગા એક્સપ્રેસ અને અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસમાં થર્ડ એસી ઈકોનોમી શ્રેણીની સુવિધા..
Western Railway: મુસાફરોની સુવિધામાં વધારો.. પશ્ચિમ રેેલવેે દ્વારા આ બે ટ્રેનોને વધારાનું સ્ટોપેજ અપાયું, જાણો વિગતે…
News Continuous Bureau | Mumbai Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નં. 19573/19574 ઓખા-જયપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ નું સિદ્ધપુર સ્ટેશન પર અને ટ્રેન નંબર 19269/19270 પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન ના મહેસાણા સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન… Continue reading Western Railway: મુસાફરોની સુવિધામાં વધારો.. પશ્ચિમ રેેલવેે દ્વારા આ બે ટ્રેનોને વધારાનું સ્ટોપેજ અપાયું, જાણો વિગતે…
હાશ, બોરીવલી સ્ટેશન પર થતી ભીડ થશે ઓછી, રેલવે બનાવી રહ્યું છે આ મોટી યોજના, મુસાફરોને થશે અસર..
News Continuous Bureau | Mumbai બોરિવલી રેલ્વે સ્ટેશન મુંબઈના સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનોમાંનું એક ગણાય છે. આ સ્ટેશન પર ભીડ ઓછી કરવા માટે રેલવેએ હવે મહત્વનો નિર્ણય લીધો છે. એપ્રિલ-મેથી શરૂ થતા બોરીવલી સ્ટેશનને ભીડ ઘટાડવાના પાયલોટ પ્રોજેક્ટમાં કેટલાક લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજને પશ્ચિમ રેલવેના અન્ય સ્ટેશનો વચ્ચે રોકવામાં આવશે. હાલમાં, ગુજરાત અને દિલ્હી જતી ઓછામાં ઓછી… Continue reading હાશ, બોરીવલી સ્ટેશન પર થતી ભીડ થશે ઓછી, રેલવે બનાવી રહ્યું છે આ મોટી યોજના, મુસાફરોને થશે અસર..
મુસાફરોની સુવિધામાં વધારો.. પશ્ચિમ રેલ્વે છાયાપુરી/વડોદરા સ્ટેશનો પર ડાયવર્ટ કરાયેલી આ ટ્રેનોને સ્ટોપેજ અપાયા… જાણો ટ્રેનોની યાદી અહીં..
News Continuous Bureau | Mumbai મુંબઈ ડિવિઝનના ઉધના યાર્ડમાં રિમોડલિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગના કામને કારણે, સોમવાર 06મી માર્ચ, 2023 સુધી બ્લોક હાથ ધરવામાં આવી રહ્યો છે. આ કામને કારણે પશ્ચિમ રેલ્વેની ઘણી ટ્રેનો રદ રહેશે. તો કેટલીક શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટેડ અને ડાયવર્ટ કરવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે છાયાપુરી/વડોદરા સ્ટેશનો પર કેટલીક ડાયવર્ટ કરાયેલી ટ્રેનોને સ્ટોપેજ આપવામાં… Continue reading મુસાફરોની સુવિધામાં વધારો.. પશ્ચિમ રેલ્વે છાયાપુરી/વડોદરા સ્ટેશનો પર ડાયવર્ટ કરાયેલી આ ટ્રેનોને સ્ટોપેજ અપાયા… જાણો ટ્રેનોની યાદી અહીં..
આનંદો.. પશ્ચિમ રેલવેની આ ટ્રેનોના પ્રાયોગિક સ્ટોપેજનું કરવામાં આવ્યું વિસ્તરણ.. મુસાફરોને થશે ફાયદો
News Continuous Bureau | Mumbai મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને છ મહિનાના સમયગાળા માટે વિવિધ સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા હતા. પ્રાયોગિક ધોરણે આ વધારાના હૉલ્ટને હાલના હૉલ્ટની સાથે વધુ છ મહિના માટે લંબાવવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ, ટ્રેનોની વિગતો નીચે મુજબ… Continue reading આનંદો.. પશ્ચિમ રેલવેની આ ટ્રેનોના પ્રાયોગિક સ્ટોપેજનું કરવામાં આવ્યું વિસ્તરણ.. મુસાફરોને થશે ફાયદો
