બ્રિટનનાં વડાપ્રધાન બોરિસ જહોનસને ચીન વિરૂધ્ધ મોરચો ખોલતા સમગ્ર દુનિયા માટે સંકટનું કારણ બનેલા કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ઠરાવ્યું છે જોહન્સને …
uk
-
-
આંતરરાષ્ટ્રીય
વાહ. સો ચુહે ખાકર બિલ્લી હજ કો ચલી. જે ધાર્મિક વિવિધતા નો લાભ ઉઠાવી બ્રીટને ભારત ને ગુલામ બનાવ્યું. તેની સંસદે ભારત ના ધાર્મિકતા મુદ્દે વખાણ કર્યા. જાણો વિગત..
બ્રિટનની સંસદમાં ચર્ચા દરમિયાન કહેવામાં આવ્યું કે બહુસંખ્યક હિન્દુઓની ભારે સંખ્યા હોવા છતાં ભારતમાં ધાર્મિક વિવિધતા વખાણવા લાયક છે. ચર્ચામાં જોઈન્ટ વૈશ્વિક …
-
દેશ
બ્રિટન બાદ ભારતમાં કોરોના વાયરસ ના નવા સ્ટ્રેન નો પ્રકોપ વધ્યો. માત્ર એક દિવસમાં આટલા નવા કેસ નોંધાયા. જાણો વિગત
બ્રિટન બાદ હવે ભારતમાં પણ દેશમાં કોરોના વાયરસના યૂકે સ્ટ્રેન ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ દર્દીઓની સંખ્યા …
-
આંતરરાષ્ટ્રીય
બ્રિટનમાં કોરોના વાય રસના નવા ચેપના કેસ વધી જતાં વડાપ્રધાન બોરીસ જોન્સને દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું.
બ્રિટનમાં કોરોના વાયરસના નવા ચેપના કેસ વધી જતાં વડાપ્રધાન બોરીસ જોન્સને દેશવ્યાપી લોકડાઉનનું એલાન કર્યું. કોરોના સામે લડવા માટે ઓછામાં ઓછા ફેબ્રુઆરી …
-
આંતરરાષ્ટ્રીય
નવો કોરોના વાયરસ જીવલેણ નથી, હા..જુના કરતાં વધુ ચેપી જરૂર છે : બ્રિટનના આરોગ્ય વિભાગનો દાવો..
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 02 જાન્યુઆરી 2021 ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. તેના કેટલાક દર્દીઓ ઘણા રાજ્યોમાં મળી …
-
આંતરરાષ્ટ્રીય
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા વપરાયેલ આ વસ્તુઓની થશે હરાજી, જાણો કયા દેશમાં થશે નિલામી..
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા વપરાયેલ લાકડાની ચમચી, કાંટા ચમચી અને વાટકાની બ્રિટનના બ્રિસ્ટોલમાં દસમી જાન્યુઆરીએ હરાજી થશે. આ બોલી કોરોનાને લીધે ઓનલાઇન …
-
દેશ
કોરોનાનો નવો સ્ટ્રેન ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકારે યુકેની ફ્લાઇટ્સ પર 7 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લંબાવ્યો…
કેન્દ્ર સરકારે યુકેની ફ્લાઇટ્સ પર 7 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લંબાવી દીધો છે. કોરોનાના નવા સ્ટ્રેનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય …
-
દેશ
ગભરાવી નાખે તેવા સમાચાર: યુકેને હચમચાવતા નવા કોરોના વાયરસનો ભારતમાં પગપેસારો, દેશમાં નવા 14 કેસ નોંધાયા…
ભારતમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ફેલાતો જોવા મળી રહ્યો છે. યુકેથી પરત ફરેલા 20 લોકોમાં કોરોના વાઈરસના નવા પ્રકારની ઝપેટમાં આવી ગયા …
-
દેશ
દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનની પુષ્ટિ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આપ્યા સંકેત : ભારત-બ્રિટન વચ્ચે ફ્લાઈટ 31 ડિસેમ્બર બાદ પણ રહેશે રદ્દ…
ભારત-બ્રિટન વચ્ચે હવે 31 ડિસેમ્બર બાદ પણ ફ્લાઈટ સેવા સ્થગિત રહી શકે છે. દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 6 કેસ મળ્યા બાદ …
-
આંતરરાષ્ટ્રીય
નવા કોરોના સ્ટ્રેન નો હાહાકાર. આ દેશ માં એક દિવસ માં 650 થી વધુ ના મૃત્યુ થયા.. જાણો વિગત
બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો પ્રકાર સામે આવ્યા પછી એક દિવસમાં વિક્રમી સંખ્યામાં દર્દીઓનાં મોત નીપજ્યાં છે. કોરોના થી 744 દર્દીઓનાં મોત નીપજ્યાં. …