Site icon

કોરોના સ્થિર થવા લાગ્યો! દેશમાં નવા કેસ કરતાં સ્વસ્થ થઈને ઘરે જનાર દર્દીઓનો આંક વધ્યો. જાણો આજના તાજા આંકડા

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,43,144 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 4,000નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,62,317નાં મૃત્યુ થયાં છે.   

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,40,46,809 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 3,44,776 દર્દી સાજા થયા છે.

 અત્યાર સુધીમાં કુલ 2,00,79,599 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશમાં કોરોનાના 37,04,893 સક્રિય કેસ છે.

મહારાષ્ટ્રમાં કોરોના નો કહેર યથાવત. સતત બીજા દિવસે 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા. જાણો આજના તાજા આંકડા

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version