Site icon

કોરોના સ્થિર થવા લાગ્યો! દેશમાં નવા કેસ કરતાં સ્વસ્થ થઈને ઘરે જનાર દર્દીઓનો આંક વધ્યો. જાણો આજના તાજા આંકડા

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,43,144 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 4,000નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,62,317નાં મૃત્યુ થયાં છે.   

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,40,46,809 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 3,44,776 દર્દી સાજા થયા છે.

 અત્યાર સુધીમાં કુલ 2,00,79,599 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશમાં કોરોનાના 37,04,893 સક્રિય કેસ છે.

મહારાષ્ટ્રમાં કોરોના નો કહેર યથાવત. સતત બીજા દિવસે 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા. જાણો આજના તાજા આંકડા

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version