Site icon

ભારત માં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ વેક્સીન અંગે લીધો આ મોટો નિર્ણય. 

ભારતમાં કોરોનાના વધતા જતા કેસો ના વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે

કેન્દ્ર સરકારે હાલ થોડા સમય માટે ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સીન ‘કોવિશિલ્ડ’ની નિકાસ પર રોક લગાવી દીધી છે.

Join Our WhatsApp Community

જો કે સરકારે અગાઉ જે દેશોને વેકસીનના ડોઝ આપવા માટે વચન આપ્યુ છે તે પુરુ કરવામાં આવશે પરંતુ હવે કોઈ નવા નિકાસ કરાર થશે નહી અને તમામ ઉત્પાદન દેશમાંજ ઉપયોગમાં લેવાશે.


 

કોરોના એ ૨૪ કલાકમાં ૫૦ હજારથી વધુ લોકોને ભરડામાં લીધા. જાણો નવા આંકડા. રાખો સાવચેતી…

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version