Site icon

મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં,RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન, આ કારણે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

RBIની મૌદ્રિક નીતિના ડિસેમ્બર મહિનાની બેઠકમાં નીતિગત દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

એટલે કે રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.35 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. 

આ ઉપરાંત એમએસએફ દર અને બેંક દર 4.5% પર અપરિવર્તિત છે. 

કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના પ્રકોપને ધ્યાનમાં રાખીને નીતિગત દરોને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રેપો રેટ તે દરોને કહેવામાં આવે છે જેના પર RBI બેંકોને શોર્ટ ટર્મ ઉધાર આપે છે અને રિવર્સ રેપો રેટ તે દરોને કહે છે જેના પર બે બેંકો પાસેથી ઉધાર લે છે. 

મુંબઈ મહાનગરપાલિકામાં નવા 9 વોર્ડના સમાવેશ કરવા સામે ભાજપે મૂકી હાઈકોર્ટમાં દોડ, જાણો વિગત
 

Rahul Gandhi: ‘રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’: ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 પ્રતિષ્ઠિત હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Nitish Kumar: બિહારમાં ‘એ જ ત્રિપુટી’નો દબદબો કાયમ: નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામ પર પણ મંજૂરીની મહોર
PM Kisan Yojana: PM કિસાન યોજના: ખુશખબરી! આજે યુપીના ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4314.26 કરોડ, અહીં જુઓ વિગતો
RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Exit mobile version