News Continuous Bureau | Mumbai
Janhvi kapoor: જ્હાન્વી કપૂર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી ને ભગવાન માં પણ ખુબ શ્રદ્ધા છે જ્હાન્વી અવારનવાર ધાર્મિક સ્થળો ની મુલાકાત લેતી જોવા મળે છે. હવે આજ થી શરૂ થતી ચૈત્રી નવરાત્ર ની સવારે જ્હાન્વી કપૂર ગણપતિ બાપ્પા ના દર્શન કરવા સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી હતી જેમાં તે સિમ્પલ સલવાર સૂટ માં ખુબજ સુંદર જોવા મળી હતી.જ્હાન્વી કપૂર નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Shehzada dhami: યે રિશ્તા માંથી એક્ઝિટ થતા જ શહેજાદા ધામી ની ચમકી કિસ્મત, ટીવી ની સૌથી બોલ્ડ અભિનેત્રી સાથે આ પ્રોજેક્ટ માં મળશે જોવા!
ગુડી પડવા ના દિવસે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી જ્હાન્વી કપૂર
ગુડી પડવા ની સવારે જ્હાન્વી કપૂર મુંબઈ ના સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી હતી જેમાં તે બાપ્પા ની ભક્તિ માં ડૂબેલી જોવા મળી હતી. આજ ની આ ઘટનાનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
વાયરલ થયેલા વિડીયો માં જોઈ શકાય છે કે જ્હાન્વી કપૂર તેની ટિમ અને સુરક્ષા કર્મચારીઓ સાથે મંદિર માં પ્રવેશી રહી છે. આ દરમિયાન અભિનેત્રી સિમ્પલ લાઈટ પિન્ક કલર ના નો મેકઅપ લુક માં જોવા મળી રહી છે. જ્હાન્વી ના ચાહકો ને આ વિડીયો ખુબ પસંદ આવી રહ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)