Site icon

Ragini khanna: રાગિણી ખન્ના એ પોતાનો ધર્મ બદલવા ના નિવેદન પર તોડ્યું મૌન, ગોવિંદા ની ભાણી એ જણાવી હકીકત

Ragini khanna: રાગિણી ખન્ના તેના ધર્મ પરિવર્તન ને લઈને ચર્ચામાં આવી હતી રિપોર્ટ મુજબ તેને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે હવે આ બધા પર રાગીણી ખન્ના એ મૌન તોડ્યું છે અને હકીકત જણાવી છે.

ragini khanna breaks silence on religious conversion

ragini khanna breaks silence on religious conversion

News Continuous Bureau | Mumbai

Ragini khanna: રાગિણી ખન્ના આરતી સિંહ ના લગ્ન માં જોવા મળી હતી અભિનેત્રી ને સસુરાલ ગેંડા ફૂલ ની સુહાના થી લોકો ઓળખે છે. હાલ અભિનેત્રી સિલ્વર સ્ક્રીન થી દૂર છે. તેમ છતાં રાગિણી ખન્ના લાઈમલાઈટમાં આવી છે રાગિણી તેની પ્રોફેશનલ લાઈફ ને કારણે નહીં પરંતુ તેની પર્સનલ લાઈફ ને કારણે ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા અનુસાર રાગિણી એ હિંદુ ધર્મનો ત્યાગ કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે હવે આ બાબત પર રાગીણી એ હકીકત જણાવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Pushpa 2: પુષ્પા 2’નું પહેલું ધમાકેદાર ગીત થયું રિલીઝ, અલ્લુ અર્જુન નો સ્વેગ જોઈ તમે થઇ જશો તેના દીવાના

 

રાગીણી એ જણાવી હકીકત 

રાગીણી એકહ્યું, “હું પંજાબી-હિંદુ પરિવારમાં જન્મી અને ઉછરી છું. હું બધા ધર્મોમાં માનું છું. જ્યારે તેણે સહયોગ માટે વિનંતી મોકલી, ત્યારે મેં બહુ વિચાર્યું નહીં. મને એ પણ ખબર નથી કે તેણે આ સર્જનાત્મકતા શા માટે બતાવી. કદાચ તેણે મને ચર્ચમાં જોઈ હશે અને વિચાર્યું હશે કે મેં ધર્મ પરિવર્તન કર્યું છે. આ મારા માટે એક પાઠ છે. હવે હું ચોક્કસપણે વધુ સાવચેત રહીશ. હું મારા બધા ચાહકોને પ્રેમ અને સન્માન કરું છું, પરંતુ હું હવે તેમની સાથે સહયોગ કરીશ નહીં.”


રાગિણી એ કહ્યું, “હું ખ્રિસ્તી ધર્મમાં માનું છું. હું દર રવિવારે ચર્ચમાં પણ જાઉં છું. હું મંદિરો અને દરગાહમાં પણ જાઉં છું. જો કોઈ મને ખ્રિસ્તી અથવા મુસ્લિમ કહે તો મને કોઈ વાંધો નથી, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં મારો ધર્મ બદલ્યો નથી, હું સંપૂર્ણપણે હિંદુ છું. હું મારા ધર્મને પહેલા કરતા વધારે પ્રેમ કરું છું અને અન્ય ધર્મો માટે પણ મને ઊંડો આદર છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Bollywood’s Titanic: સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા ‘દેશી ટાઈટેનિક’ના AI ફોટોઝ: ઐશ્વર્યા અને રાજેશ ખન્નાની કેમિસ્ટ્રીએ જીત્યા ફેન્સના દિલ, જુઓ વાયરલ તસવીરો
Ishaan Khatter: નાની ઉંમરે મોટી સફળતા! ઈશાન ખટ્ટરે સપનાની નગરી મુંબઈમાં વસાવ્યું નવું ઘર, પાલી હિલના આ લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત જાણીને તમે પણ કહેશો- ‘વાહ!
Vinod Khanna’s Spiritual Journey:પીક કરિયરમાં બધું જ ત્યાગી દીધું! વિનોદ ખન્નાના સંન્યાસ પાછળનું શું હતું કારણ? પત્ની કવિતાના ખુલાસાથી બોલિવૂડમાં ફરી ચર્ચાઓ તેજ
Battle of Galwan Postponed:‘કેમ પાછળ ઠેલાઈ ‘બેટલ ઓફ ગલવાન’? સલમાન ખાને પોતે લીધો આ મોટો નિર્ણય, જાણો હવે કઈ તારીખે સિનેમાઘરોમાં ગજવશે ધૂમ
Exit mobile version