News Continuous Bureau | Mumbai
PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીને કિવમાં તેમની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ આપી.
પ્રધાનમંત્રીએ સુમેળભર્યા સમાજના નિર્માણમાં મહાત્મા ગાંધીના શાંતિના સંદેશની કાલાતીત સુસંગતતાને રેખાંકિત કરી. તેમણે નોંધ્યું હતું કે તેમના દ્વારા બતાવેલ માર્ગ વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે.
મહાત્મા ગાંધીની પ્રતિમા, કિવમાં ‘ઓસીસ ઓફ પીસ’ પાર્કમાં સ્થિત છે, જે માનવતા માટે આશા અને શાંતિના કિરણ તરીકે કામ કરે છે.
આ સમાચાર પણ વાંચોઃ Prime Minister:પ્રધાનમંત્રીએ યુક્રેનને ભીષ્મ ક્યુબ્સ અર્પણ કર્યા
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
