News Continuous Bureau | Mumbai
Express Train: પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા અસારવા-જયપુર એક્સપ્રેસ ( Asarwa-jaipur Express train ) અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું ( Asarva-Indore Express Train ) સરદાર ગ્રામ સ્ટેશન ( Sardar Gram Station ) પર સ્ટોપેજ ( Stoppage ) ટેક્નિકલ કારણોસર તત્કાળ અસર થી 19 માર્ચ 2024 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે. જે આ મુજબ છે:
ટ્રેન નં.12982/12981 અસારવા-જયપુર-અસારવા એક્સપ્રેસ અને ટ્રેન નં.19315/19316 ઈન્દોર અસારવા ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ સરદારગ્રામ સ્ટેશન પર 20 ડિસેમ્બર 2023 થી 19 માર્ચ 2024 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Express train: 1 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નું પરિચાલન અમદાવાદને બદલે સાબરમતીથી થશે
ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને ટ્રેનની સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.