396
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુજરાત હવે હિમાચલ પ્રદેશની શાળાઓના પાઠ્યક્રમમાં પણ ભગવદ્દ ગીતાને જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હિમાચલ પ્રદેશનાં શિક્ષા મંત્રીએ આ વિશે જણાવ્યું કે, ક્લાસ 9 થી 12 ના બધાં જ છાત્રને શ્રીમદ્ ભગવદ્ ગીતા એક વિષયનાં રૂપમાં છાત્રોને ભણાવવામાં આવશે.
સાથે જ તેમણે કહ્યું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતાને બે ભાષાઓ હિન્દી અને સંસ્કૃતમાં ભણાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપ શાસિત ગુજરાત રાજ્યના શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે..
આ સમાચાર પણ વાંચો : મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના પરિવારની કરોડોની સંપત્તિ કરી જપ્ત; જાણો વિગતે
You Might Be Interested In