Site icon

Rajasthan Politics: રાજસ્થાનમાં સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસને આંચકો, ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા.. સમીકરણો બદલાયા…

Rajasthan Politics: રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને આજે મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસના આશરે 25 જેટલા મોટા નેતાઓ ભાજપમાં જોડાય ગયા.

Rajasthan Politics In a major blow to the Rajasthan Congress, the entry of 32 leaders supporting Gehlot, Pilot and Joshi into the BJP changed the equations.

Rajasthan Politics In a major blow to the Rajasthan Congress, the entry of 32 leaders supporting Gehlot, Pilot and Joshi into the BJP changed the equations.

News Continuous Bureau | Mumbai

Rajasthan Politics: લોકસભા ચૂંટણી -2024 પહેલા રાજસ્થાનમાં કોંગ્રેસના ( Congress ) નેતાઓની પાર્ટી છોડીને ભાજપમાં ( BJP )  જોડાવાની પ્રક્રિયા ચાલુ જ છે. રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી ( Lok sabha election ) પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મંત્રીઓ લાલચંદ કટારિયા અને રાજેન્દ્ર યાદવ સહિત ઘણા ભૂતપૂર્વ ધારાસભ્યો અને અધિકારીઓ ભાજપમાં જોડાય ગયા છે. જેમાં કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજેન્દ્ર યાદવ અને લાલચંદ કટારિયા અને પૂર્વ ધારાસભ્ય રિચપાલ મિર્ધાનું નામ પણ મોખરે છે. 

Join Our WhatsApp Community

 આલોક બેનીવાલ પણ હવે ભાજપ પાર્ટીમાં જોડાય ગયા છે.

દરમિયાન, આલોક બેનીવાલ ( Congress leaders ) પણ હવે ભાજપ પાર્ટીમાં જોડાય ગયા છે. તેમના સિવાય વિજય પાલ મિર્ધા, રામપાલ શર્મા (ભીલવાડા), રામનારાયણ કિસન, અનિલ વ્યાસ, સુરેશ ચૌધરી અને રિજુ ઝુનઝુનવાલા તેમજ રણધીર સિંહ ભિંદર અને તેમની પત્ની પણ ભાજપ પાર્ટીમાં જોડાયા હતા. તો રણધીર સિંહ ભિંડર ફરી ભાજપમાં જોડાયા છે. આટલું જ નહીં, ભિંડરે તેમની પાર્ટી જનતા સેનાનું ભાજપમાં હવે વિલિનીકરણ પણ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Sharad Pawar : સુપ્રિયા સુલે બારામતીથી ફરીથી ચૂંટણી લડશે, શરદ પવારની જાહેરાત; નણંદ અને ભાભી વચ્ચે સ્પર્ધા જોવા મળી શકે છે..

ઉલ્લેખનીય છે કે, એક સમયે રણધીર સિંહ ભિંડર, ગુલાબચંદ કટારિયાના વિરોધી રહ્યા છે. નોંધનીય છે કે, જ્યાં સુધી ગુલાબચંદ કટારિયા રાજસ્થાનની રાજનીતિમાં સક્રિય રહ્યા, ત્યાં સુધી તેમણે રણધીર સિંહ ભિંડરને ભાજપમાં જોડાવા દીધા ન હતા. પરંતુ હવે આ કોંગ્રેસી નેતાઓ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ જતાં. હવે પક્ષની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Exit mobile version