• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Anil Deshmukh - Page 5
Tag:

Anil Deshmukh

રાજ્ય

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ પ્રકરણમાં CBIએ કર્યો ચોંકાવનારો આરોપ; જાણો વિગત

by Dr. Mayur Parikh August 6, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

શુક્રવાર

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના વિરોધમાં દાખલ થયેલા ગુનાની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે આ કેસમાં CBIએ ચોંકાવનારો આરોપ કર્યો છે. અનિલ દેશમુખ પ્રકરણમાં ગુનાની તપાસમાં આવશ્યક દસ્તાવેજો ઉપલબ્ધ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી સહકાર નથી મળી રહ્યો. ઊલટાનું આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ તરફથી અમારા અધિકારીઓને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો આરોપ CBIએ કર્યો છે.

ભાજપ અને મનસેની મિટિંગથી શિવસેનાના પેટમાં કેમ તેલ રોળાયું? જાણો વિગત

CBIની ફરિયાદ બાદ આ પ્રકરણમાં સરકારને નોટિસ મોકલી આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ તરફથી CBIના અધિકારીઓને ધમકાવાનું પ્રકરણ શું છે? એ બાબતે જવાબ આપવાનો આદેશ કોર્ટે સરકારને આપ્યો છે. પોલીસ સામે જ પગલાં લેવાંનો આદેશ આપવા માટે અમને મજબૂર ના કરો એવા ચાબખા પણ કોર્ટે માર્યા હોવાનું કહેવાય છે.

August 6, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ઇડીએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની જપ્ત કરેલી સંપત્તિની ખરેખર કિંમત 4.20 કરોડ છે કે 350 કરોડ??

by Dr. Mayur Parikh July 17, 2021
written by Dr. Mayur Parikh

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી નેતા અનિલ દેશમુખ વિરુદ્ધ કાર્યવાહી કરતા સંપત્તિ જપ્ત કરી  છે.

ઇડીએ ગઈકાલે અનિલ દેશમુખની બે સંપત્તિ જપ્ત કરી હતી. ઇડી અધિકારીઓએ મિલકતની કિંમત 4.20 કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ આ કિંમત ખરીદ કિંમત છે.

હવે એક મીડિયા હાઉસના અહેવાલમાં દાવો કરાયો છે કે ઇડી દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિની વર્તમાન કિંમત આશરે 350 કરોડ રૂપિયા છે. 

ભાજપ-NCP અંગે નવાબ મલિકે આપ્યું મહત્ત્વનું નિવેદન; કહ્યું બંને પક્ષો નદીના બે કિનારા જેવા છે, જાણો વિગત 

July 17, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

EDએ કરી અનિલ દેશમુખ વિરુદ્ધ મોટી કાર્યવાહી; આટલા કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત, જાણો વિગત

by Dr. Mayur Parikh July 16, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧

શુક્રવાર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લૉન્ડરિંગના મામલામાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની ₹ 4.20 કરોડની સ્થાવર સંપત્તિ જપ્ત કરી છે. EDએ છેલ્લા એક મહિનામાં ઘણી વખત સેન્ટ્રલ એજન્સી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે કોરોના મહામારીનું કારણ ટાંકીને ED સમક્ષ હાજરી આપી ન હતી. તાજેતરમાંદેશમુખે સુપ્રીમ કોર્ટમાં પણ કડક કાર્યવાહીથી બચાવવા માટે અરજી કરી હતી.

EDએ મુંબઈનાવરલીસ્થિત રૂ.1.54 કરોડની કિંમતનો એક ફ્લૅટ અને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ધૂતમ ગામમાં રૂ.2.67 કરોડના મૂલ્યની જમીન જપ્ત કર્યાં છે.

ગોવંડીમાં ગાર્ડનનું નામ ટીપુ સુલતાન આપવાના પ્રસ્તાવને પગલે મોટો હોબાળો; ભાજપે રસ્તા પર ઊતરી આંદોલન કરવાની ચીમકી આપી, જાણો શું છે સમગ્ર મામલો

EDએ જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળ પ્રોવિઝનલ ઍટેચમેન્ટ ઑર્ડર જારી કરવામાં આવ્યો છે. દેશમુખના પુત્ર રિષિકેશ અને પત્નીને પણ તપાસ એજન્સીએ સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેઓએ પણ ED સમક્ષ હાજર રહેવાનો ઇનકાર કર્યો હતો. હવે અંતે આ કેન્દ્રીય તપાસ એજન્સીએ આ પગલું ભર્યું હતું.

July 16, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રના અનિલ દેશમુખે પુછપરછ માટે ઇડી સમક્ષ હાજર થવાથી કર્યો ઇન્કાર, આ કારણોસર ઓનલાઈન જવાબ નોંધાવવા કરી વિનંતી ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh June 29, 2021
written by Dr. Mayur Parikh

મની લોન્ડરિંગ કેસમાં ઇડીના રડાર પર રહેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ફરી એકવાર ઇડીએ પૂછપરછ માટે હાજર રહેવા નોટિસ મોકલી હતી.

જોકે, આજે પણ તેઓ પૂછપરછ માટે હાજર થયા ન હતા. કારણ એ છે કે તે વૃદ્ધ છે અને કેટલાક રોગોથી પીડાય છે. 

અનિલ દેશમુખે આ સંદર્ભે ઇડીને એક પત્ર પણ લખ્યો છે. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જવાબ રેકોર્ડ કરવાની વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં આજે સવારે 11 વાગ્યા સુધી અનિલ દેશમુખને પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું હતું. 

ભારતીય નૌકાદળનો મુંબઈ પર ડ્રોન ઉડાવવા અંગે લેવાયેલો આ નિર્ણય યોગ્ય ઠર્યો, જમ્મુના એરપોર્ટ પાસે થયેલા હુમલા બાદ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારાશે
 

June 29, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મની લોન્ડ્રિંગ મામલે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી, EDએ તેમના નજીકના આ બે વ્યક્તિઓની કરી ધરપકડ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh June 26, 2021
written by Dr. Mayur Parikh

100 કરોડ રુપિયાની વસૂલીના મામલામાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

ઇડીએ મની લોન્ડ્રિંગ કેસમાં અનિલ દેશમુખના ખાનગી સચિવ(પીએસ) અને ખાનગી સહાયક(પીએ)ની ધરપકડ કરી છે. 

ગઈકાલે(શુક્રવારે) ઈડીએ અનિલ દેશમુખના નાગપુર અને તેમના મદદનિશોના મુંબઈ સ્થિત પરિસર પર દરોડા પાડ્યા હતા 

ઉલ્લેખનીય છે કે EDએ સીબીઆઈની પ્રાથમિકતાનો અભ્યાસ કર્યા બાદ દેશમુખ અને કેટલાક અન્ય વિરુદ્ધ ગત મહિનાથી મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ એક ગુનાહિત મામલો નોંધ્યો હતો.

ઇમરાન ખાનની આશા પર ફરી વળ્યું પાણી!!, FATF એ પાકિસ્તાન ને રાખ્યું આ યાદીમાં રાખ્યું ; જાણો વિગતે

June 26, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મોટા સમાચાર : ભૂતપૂર્વ ગૃહમંત્રી અને દેશમુખના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ નો છાપો.

by Dr. Mayur Parikh June 25, 2021
written by Dr. Mayur Parikh

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ની મુશ્કેલીઓ વધતી જાય છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નાગપુર સ્થિત તેમના નિવાસસ્થાને છાપો માર્યો છે.

ઉલ્લેખનીય છે કે તેમના પર પોલીસ વિભાગ પાસે હપ્તા વસુલી કરાવવાનો આરોપ છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ની સ્પષ્ટ વાત : હવે લોક ડાઉન નું અનલોક નહીં થાય

June 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

 CBI બાદ ઇડીના ચક્કરમાં ફંસાયા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ, કેસ દાખલ કરી તપાસ શરૂ કરી

by Dr. Mayur Parikh May 11, 2021
written by Dr. Mayur Parikh

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ કાયદાની ચુંગલમાં ફસાઈ રહ્યા છે

CBI બાદ હવે ઇડીએ તેમના વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દર્જ કર્યો છે.

ઇડીએ આ કેસના આધાર તરીકે CBI દ્વારા જે તપાસ કરવામાં આવી હતી, તે પુરાવા પર કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો.

રાજનૈતિક સવાલ પૂછાયો : મુંબઈ શહેરમાં સંક્રમણ વધે તો લોકો જવાબદાર અને ઘટે તો ઠાકરે સરકારના સારા કામ!!! આવું કેમ?

May 11, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

બ્રેકિંગ ન્યુઝ : અનિલ દેશમુખ સીબીઆઈ ના તાબા માં, વધુ પાંચ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ

by Dr. Mayur Parikh April 24, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૪ એપ્રિલ 2021

શનિવાર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ હવે સપાટો બોલાવ્યો છે. એજન્સીએ અનિલ દેશમુખને પોતાના તાબામાં લીધા છે આ ઉપરાંત બીજા પાંચ લોકોની વિરુદ્ધમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ એટલે કે એફઆઈઆર દાખલ કરી છે. શનિવાર સવારથી જ સીબીઆઈ એક્ટિવ થઈ ગઈ હતી અને નાગપુર તેમજ મુંબઇમાં અલગ અલગ જગ્યાએ છાપા પાડ્યા હતા. આ છાપા દરમિયાન અનેક દસ્તાવેજો કોમ્પ્યુટર અને મહત્વપૂર્ણ વસ્તુઓ કબજામાં લીધી છે.

Breaking News : હવે ફસાયો અનિલ દેશમુખ : સીબીઆઈએ ભ્રષ્ટાચારનો કેસ રજીસ્ટર કર્યો. નિવાસસ્થાને છાપા માર્યા..
 

April 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

Breaking News : હવે ફસાયો અનિલ દેશમુખ : સીબીઆઈએ ભ્રષ્ટાચારનો કેસ રજીસ્ટર કર્યો. નિવાસસ્થાને છાપા માર્યા..

by Dr. Mayur Parikh April 24, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૪ એપ્રિલ 2021

શનિવાર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે વિરુદ્ધ કેસ રજીસ્ટર કરી લીધો છે. આ કેસ ભ્રષ્ટાચારના સેક્શન ક્રમાંક સાતની સુધારીત કલમ ૧૨૦બી હેઠળ ક્રિમિનલ કોન્સપિરેનસી નો કેસ રજીસ્ટર કર્યો છે.

આ ઉપરાંત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ અનેક જગ્યાએ છાપા પાડ્યા છે તેમજ તેમની વિરુદ્ધમાં માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું છે. મળતી માહિતી મુજબ અને દેશમુખના નિવાસસ્થાને પણ છાપો પાડવામાં આવ્યો છે.

આમ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અનિલ દેશમુખ હવે સપાટામાં આવી ગયા છે.

શું કુંભમેળાના કારણે સંગીતકાર શ્રવણ કુમાર રાઠોડ નું નિધન થયું? ચોંકાવનારી માહિતી સામે આવી.

April 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

સો કરોડનો લાંચ કેસ : 24 કલાક પછી અનિલ દેશમુખના ગળે ગાળિયો સખત બનશે.

by Dr. Mayur Parikh April 19, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

સોમવાર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન ટીમ હવે મુંબઈથી દિલ્હી માટે રવાના થઈ ગઈ છે. પોતાની તપાસ માટે આ ટીમે અનિલ દેશમુખની કડક પૂછપરછ કરી છે. આ પૂછપરછ આઠ કલાકથી વધુ સમય સુધી ચાલી છે. આ ઉપરાંત અનિલ દેશમુખના બે વ્યક્તિગત સહાયકોની પણ પૂછપરછ થઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પૂછપરછમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ના હાથે ઘણી વસ્તુઓ આવી છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ મુજબ 20 એપ્રિલ સુધીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ પોતાનો રિપોર્ટ હાઇકોર્ટમાં સોંપવાનો છે. આથી સીબીઆઇની ટીમ હવે દિલ્હી ચાલી ગઈ છે અને ચોવીસ કલાક પછી પોતાનો રિપોર્ટ બોમ્બે હાઇકોર્ટમાં જમા કરશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે અનિલ દેશમુખના ફરતે ગાળિયો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. રિપોર્ટ વધુ તપાસની માગણી કરવામાં આવશે અને આ રીતે અનિલ દેશમુખ બરાબરના ફસાશે.

આજથી વગર કારણે બહાર નીકળવાવાળાઓ નું આવી બન્યું : પોલીસ સખત કાર્યવાહી માટે તૈયાર

April 19, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક