જૂન મહિનામાં મુંબઈ શહેરની કોરોનાની સ્થિતિ ગયા વર્ષના નવેમ્બર અને ડિસેમ્બર જેવી રહી હતી, જેમાં પ્રથમ લહેરની પરાકાષ્ઠા બાદ કેસ ઘટવા માંડ્યા…
coronavirus
-
-
મુંબઈમાં આજે સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે. કોરોના પ્રતિબંધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત પૂરતા પ્રમાણમાં રસીનો ડોઝ ઉપલબ્ધ ન હોવાથી…
-
દેશ
સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાકાળમાં વાયરસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર આપવા માટે સરકાર આ કામ કરે ; જાણો વિગતે
દેશમાં કોરોના કાળમાં આ વાયરસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનને વળતર મળશે. સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને એક આદેશ આપતા કોરોનાના દિવંગતોના પરિવારોને…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના સંકટ, કોરોનાના નવા કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,085 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 231 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,51,633…
-
મુંબઈ
મુંબઈમાં કોરોના સંક્રમણ કાબુમાં, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 600થી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 562 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 12 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને…
-
દેશ
ભારતમાં એક દિવસની આંશિક રાહત બાદ દૈનિક કેસમાં ફરી આવ્યો ઉછાળો, જોકે મૃત્યુ પામનાર દર્દીઓમાં ઘટાડો જારી ; જાણો આજના તાજા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 45,951 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 817નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,98,454 નાં મૃત્યુ થયાં…
-
દેશ
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે આ તારીખથી શરૂ થઈ શકે છે સંસદનું ચોમાસુ સત્ર, સાંસદોએ લેવા પડશે વેક્સિનના બંને ડોઝ ; જાણો વિગતે
કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થઈ શકે છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ 19 જુલાઇથી…
-
મુંબઈ
મુંબઈ શહેરમાં કોરોના સંકટ યથાવત, સક્રિય કેસોમાં થયો નજીવો ઘટાડો; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 608 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,20,964…
-
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 37,566 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 907નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,97,637નાં મૃત્યુ થયાં છે.…
-
મુંબઈ
મુંબઈગરો માટે રાહતના સમાચાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા દર્દી કરતા સ્વસ્થ થઈને ઘરે જનાર દર્દીઓ વધારે ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 746 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,20,356…