દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 51,667 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 1,329નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,93,310નાં મૃત્યુ થયાં છે.…
covid19
-
-
રાજ્ય
મહારાષ્ટ સરકારને લોકડાઉનમાં છૂટછાટ આપવી ભારે પડી, કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવતા આ 7 ગામમાં ફરી તાળાબંધી; જાણો વિગતે
કોરોનાના વધતા કહેરના કારણે મહારાષ્ટ્રના 7 ગામોમાં 7 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે બારમતીના પ્રાંત અધિકારી દાદાસાહેબ કંબલેએ તાલુકાના સાત મોટા ગામોમાં…
-
મુંબઈ શહેર અને ખાસ કરીને પશ્ચિમી ઉપનગરમાં વિસ્તારમાં મોટા પ્રમાણમાં બોગસ રસીકરણ થયું છે. બોમ્બે હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ હાઈ…
-
આંતરરાષ્ટ્રીય
જે લેબોરેટરીમાં થી કોરોના ફેલાયો. તે લેબોરેટરી ને ચીન એવોર્ડથી સન્માનિત કરશે. જાણો વિગત.
ચીને વુહાન સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને હવે લેબમાંથી વાયરસ નીકળવાની સંભાવના વચ્ચે દેશના સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે. ચીને…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે આવ્યા ચિંતાજનક સમાચાર, રાજ્યમાં સતત બીજા દિવસે દૈનિક કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો આજના તાજા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 10,066 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 163 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,97,587…
-
મુંબઈ
મુંબઈગરો સાવચેત રહેજો, શહેરમાં કોરોના પોઝિટિવ રેટ ઘટયો તેમ છતાં નવા કેસમાં થયો વધારો ; જાણો આજના તાજા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 864 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,23,324…
-
કોરોના મહામારી સામે લડવા માટે દુનિયામાં મોટા ભાગના દેશોમાં વેક્સિનેશનનુ કામ શરૂ થઇ ચૂક્યુ છે. જોકે કેટલાક દેશો એવા છે જ્યાં કોરોના…
-
દેશ
ભારતમાં ફરી ચિંતા વધારી રહ્યો છે કોરોના, કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં કોઈ સુધારો નહીં ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 54,069 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 1,321નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,91,981નાં મૃત્યુ થયાં છે.…
-
દેશ
ભારતમાં કોરોના વિરુદ્ધની જંગ; રસીકરણના 158માં દિવસે 29 કરોડથી વધુ લોકોને અપાઈ વેક્સીન ; જાણો 18 થી 44 વર્ષની વય જૂથના કેટલા લોકોએ લીધી રસી
ભારતમાં કોરોના રસીકરણ અભિયાનના 158 દિવસે 29.46 કરોડથી વધુ લોકોને રસી અપાઈ ચુકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં…
-
રાજ્ય
બોમ્બે હાઈકોર્ટે મુંબઈમાં થઇ રહેલા બોગસ રસીકરણ મામલે વ્યક્ત કરી ચિંતા, રાજ્ય સરકાર અને બીએમસીને આપ્યો આ આદેશ
બોમ્બે હાઈકોર્ટે કાંદિવલીની હીરાનંદની સોસાયટીમાં થયેલા બોગસ રસીકરણ મામલે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે રાજ્ય અને બીએમસીને છેતરપિંડી કે બનાવટી રસીકરણ અભિયાનની…