કોરોનાના ખતરનાક અને વધારે ચેપી ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ્સના વધતા જતા કેસ વચ્ચે ચોંકાવનારી માહિતી સામે આવી છે મહારાષ્ટ્રમાં આશરે દોઢ…
covid19
-
-
મુંબઈ
મુંબઈ શહેરમાં કોરોનાના સક્રિય કેસમાં થયો આંશિક ઘટાડો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 570 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,22,461…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધુ નવા કેસ નોંધાયા, જાણો આજના તાજા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,473 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 188 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 5,987,521…
-
દેશ
ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 3 કરોડને પાર થઈ, અધધ આટલા કરોડ કેસ ફક્ત 50 દિવસમાં નોંધાયા, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ આવ્યા સામે
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 50,848 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 1,358 નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,90,660 નાં મૃત્યુ…
-
મુંબઈ
અરે વાહ!! મુંબઇ મહાનગર પાલિકાએ રસીકરણના મહાઅભિયાનના પહેલા જ દિવસે વેક્સિનેશનનું લક્ષ્ય હાંસલ કર્યું. આટલા લાખ લોકોને મુકાઈ રસી
મુંબઈ મહાનગર પાલિકાએ એક દિવસમાં એક લાખ રસીકરણનું લક્ષ્ય હાંસલ કર્યું છે. ‘ઓન ધ સ્પોટ’ રસીકરણ અભિયાન અંતર્ગત સોમવારે મુંબઈમાં 1 લાખ…
-
મુંબઈ
મુંબઈ શહેરમાં કોરોના કાબુમાં, એક જ મહિનામાં બીજી વખત સિંગલ ડિજિટમાં મૃત્યુઆંક નોંધાયો ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 521 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 7 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,21,891…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકમાં થયો ધરખમ ઘટાડો, છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,270 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 94 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,79,051…
-
દેશ
દેશમાં હાંફવા લાગ્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં નવા કેસની સરખામણીએ સ્વસ્થ થઈને ઘરે જનાર દર્દીનો આંક બમણો થયો ; જાણો આજના નવા આંકડા
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 42,640 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 1,167 નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,89,302 નાં મૃત્યુ…
-
દેશ
રેકોર્ડબ્રેક રસીકરણ – કોરોના વેક્સિનેશન મહાઅભિયાનના પહેલા જ દિવસે અધધ આટલા લાખથી વધુ લોકોએ લીધી રસી ; જાણો વિગતે
દેશભરમાં વેક્સિનેશનના 'ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન' ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. વેક્સિનેશન શરૂ થયાના પહેલા જ દિવસે દેશમાં 86 લાખથી વધુ લોકોને…
-
જ્યોતિષ
અમરનાથની યાત્રાને લાગ્યું કોરોનાનું ગ્રહણ!! આ વર્ષે પણ નહીં થાય ‘બર્ફીલા બાબા’ના પ્રત્યક્ષ દર્શન ; જાણો વિગતે
કોરોના સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે. જો કે, ભક્તો 28 જૂનથી ઓનલાઈન દર્શન…