દેશમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો. છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કોરોના કેસ નોંધાયા. જાણો નવા આંકડા અહીં

by Dr. Mayur Parikh

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 17,921 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 133 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,12,62,707 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 20,652 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 96.95% થયો છે

હાલ દેશમાં 1,84,598 એક્ટિવ કેસ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More