Bhagavat: પરમાત્માએ વિચાર કરીને સંસારને સુંદર બનાવ્યો છે. મારા બાળકો સુખી થાય. પરંતુ આસક્તિપૂર્વક મર્યાદા મૂકીને મનુષ્યો ભોગ ભોગવે અને દુઃખી થાય…
Archives
-
-
Bhagavat : મનની સ્થિતિ બતાવી હવે ઈન્દ્રિયોની દશા જુઓ. પ્રહલાદ ( Prahlad ) કહે છે:-હું પાંચ વર્ષનો છું છતાં મારાં છ લગ્નો…
-
Bhagavat : બિંબને શણગારો તો પ્રતિબિંબ સુંદર લાગશે. ઈશ્વરને અર્પણ કરશો તો પ્રભુ અનંતગણું બનાવીને પાછું આપશે. દ્રૌપદીની ( Draupadi ) પરમાત્માએ…
-
Bhagavat : સેવામાં પ્રેમ મુખ્ય છે. સેવા ભાવથી કરજો. સેવા પછી, પ્રાર્થના કરવાની, નાથ, અજામિલ જેવાનો ઉદ્ધાર કર્યો, તો મારો ઉદ્ધાર શું…
-
કોઈ પણ મૂર્તિ રાખી, ભાવ અને પ્રેમપૂર્વક સેવા કરો. ચિત્રસ્વરૂપ કરતાં મૂર્તિસ્વરૂપ સારું છે. સેવા કરો, ત્યારે એવી ભાવના રાખો કે આ…
-
ઇશ્વરને એવી ઈચ્છા નથી કે કોઈ તેમની સેવા કરે, ઈશ્વર નિજ લાભ પરિપૂર્ણ છે. તેને કોઇ વસ્તુની અપેક્ષા નથી. તે સ્વયં આનંદરૂપ…
-
એકનાથ મહારાજ ( Eknath Maharaj ) આખો દિવસ પ્રભુ સેવા, પ્રભુ ભજન કરતા. સેવાના અવિરત શ્રમથી તેઓ થાકી જતા. તેમની આવી ઉદાત્ત…
-
વેશ્યા પ્રથમ ચમત્કાર બતાવે છે, તે બીજાને ખુશ કરવા માટે. વેશ્યાને બીજાની જરૂર છે. ઈશ્વરને કોઈની જરૂર નથી. તમને ઇશ્વરની જરૂર હોય…
-
એક મહાત્મા હતા. તેને જે જે દેખાય તે ઇશ્વરનું સ્વરૂપ દેખાય. તેમની પાસે એક ગૃહસ્થ આવ્યો, તેણે કહ્યું, મારે ઈશ્વરનાં દર્શન…
-
જગતમાં કોઈ મૂર્ખ નથી. બધા ઈશ્વરના અંશ છે. જે બીજાને મૂર્ખ માને એ પોતે જ મૂર્ખ છે. આપણે ત્યાં પશુની પણ પૂજા…