375
Join Our WhatsApp Channel
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૨ મે 2021
રવિવાર
તમિળનાડુમાં એક્ઝિટ પોલ ના અનુમાન સાચા પડતા દેખાઈ રહ્યા છે. અહીં aiadmk સત્તાથી દૂર થઈ રહ્યું છે. જ્યારે કે ડીએમકે પાર્ટી ને સ્પષ્ટ બહુમત મળી રહ્યો છે.
સવારે 11:00 મુજબ એડીએમકે અને ભારતીય જનતા પાર્ટી ના ગઠબંધનને માત્ર ૯૦ સીટો મળી રહી છે. જ્યારે ડીએમકે ગઠબંધનને 140 સીટ મળી રહી છે. ભાજપ ગઠબંધન ને સ્પષ્ટ રીતે 45 નુકસાન છે જ્યારે કે ડીએમકેને 41 સીટ નો ફાયદો થઇ રહ્યો છે. બીજી તરફ કમલ હસન ની પાર્ટી ના સુપડા સાફ થઈ ગયા છે. તે કશું જ કરી શકી નથી.
એક વાત નક્કી છે કે તમિળનાડુમાં ભાજપને બહારનો રસ્તો જોવો પડ્યો છે.
You Might Be Interested In