Slum Rehabilitation Scheme- મુંબઈગરાઓ માટે સારા સમાચાર! જો તમે પણ ‘આ’ વિસ્તારમાં રહેતા હોવ તો મળશે મકાન, રાજ્ય સરકારનો નિર્ણય

Good news for Mumbaikars! If you also live in 'this' area, you will get a house, the decision of the state government
Good news for Mumbaikars! If you also live in 'this' area, you will get a house, the decision of the state government

News Continuous Bureau | Mumbai

ભાજપે દાવો કર્યો છે કે સ્લમ રિહેબિલિટેશન સ્કીમ દ્વારા હવે પહેલા માળે રહેતા ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરો મેળવવા માટે મંજૂરી આપવામાં આવી છે. મલાડના જાનુ ભોયેનગરના રહેવાસીઓના પ્રસ્તાવને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયના આધારે મુંબઈના અન્ય ભાગોમાં ચાલીના પહેલા માળે રહેતા રહેવાસીઓને પણ ઘર મળવાની શક્યતા છે.

Slum Rehabilitation Scheme- ફડણવીસે હકારાત્મક વલણ બતાડ્યુ.

6 સપ્ટેમ્બર, 2019 ના રોજ, સરકારના કાયદા અને ન્યાય વિભાગે પ્રથમ માળે રહેતા ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને મકાનો આપવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી હતી. ઉપરાંત, 28 સપ્ટેમ્બર 2022ના રોજ મ્હાડાના હેડક્વાર્ટર ખાતે યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન અને આવાસ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે જૂની ચાલીના પહેલા માળે રહેતા ભાડૂતો અંગે સહાનુભૂતિપૂર્ણ અને સકારાત્મક નિર્ણય લેવો જરૂરી છે. ઝૂંપડપટ્ટીની આ બેઠક બાદ આ પ્રસ્તાવ મંત્રાલયમાં જ પડયો રહ્યો હતો. આ સંદર્ભમાં માહિતી લેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદ મિશ્રા 10 જૂને ફડણવીસને મળ્યા હતા. ફડણવીસે આ પ્રસ્તાવ પર હકારાત્મક નિર્ણય લેવાનું વચન આપ્યું હતું.

Good news for Mumbaikars! If you also live in 'this' area, you will get a house, the decision of the state government

Slum Rehabilitation Scheme- મલાડના જાનુ ભોયેનગરના રહેવાસીઓને મળશે લાભ

દરમિયાન, રવિવાર, 11 જૂન, 2023 ના રોજ, એવી માહિતી આપવામાં આવી છે કે જાનુ ભોયેનગરના પહેલા માળે રહેતા ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને સ્લમ રિડેવલપમેન્ટ ઓથોરિટી સ્કીમ, દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મળશે. ફડણવીસના આ નિર્ણયને કારણે જાનુ ભોયેનગરના અનેક રહેવાસીઓનું સપનું સાકાર થશે. અહીંના ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ પોતાના ઘર માટે 12 વર્ષથી લડત ચલાવી હતી. મલાડ તેમ જ મંત્રાલયમાં ધરણાં યોજાયા હોવાનો નિર્દેશ કરતાં મિશ્રાએ આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ નિર્ણયથી ભવિષ્યમાં મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ઘણા લોકોને ફાયદો થશે.

આ સમાચાર પણ વાંચો :  Rohit Sharma Captain : શું વર્લ્ડ ક્રિકેટ ટેસ્ટના હાર બાદ રોહિત શર્માએ ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું?

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!