Uttar Pradesh: પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના સંભલમાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો

Uttar Pradesh: પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "શ્રી કલ્કી ધામ મંદિર ભારતની આધ્યાત્મિકતાના નવા કેન્દ્ર તરીકે ઉભરી આવશે. આજનું ભારત 'વિકાસભી વિરાસતભી'ના મંત્ર સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે - વારસાની સાથે વિકાસ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "છત્રપતિ શિવાજી મહારાજ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાન, આપણી ઓળખ પર ગર્વ અને તેને સ્થાપિત કરવાનો આત્મવિશ્વાસ પાછળની પ્રેરણા છે. રામ લલાજીની ઉપસ્થિતિનો દિવ્ય અનુભવ, એ દૈવી લાગણી આજે પણ આપણને ભાવુક બનાવે છે. જે કલ્પનાની બહાર હતું તે હવે વાસ્તવિકતા બની ગયું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે એક તરફ આપણાં યાત્રાધામોનો વિકાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ શહેરોમાં હાઈટેક માળખું પણ ઊભું કરવામાં આવી રહ્યું છે. કલ્કી કાલ ચક્રમાં પરિવર્તનની શરૂઆત કરનાર છે અને તે પ્રેરણાનો સ્ત્રોત પણ છે. ભારત જાણે છે કે હારના જડબામાંથી વિજય કેવી રીતે છીનવી લેવો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે પ્રથમ વખત ભારત એવા તબક્કે છે કે જ્યાં અમે અનુકરણ નથી કરી રહ્યા, અમે એક ઉદાહરણ પ્રસ્ત.

by Hiral Meria
The Prime Minister laid the foundation stone of Sri Kalki Dham temple in Sambhal, Uttar Pradesh

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More