મહારાષ્ટ્રના અહેમદનગરનું નામ બદલવાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અહમદનગર (Ahmednagar) જિલ્લાનું નામ બદલવાની હિલચાલ શિંદે-ભાજપ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. સરકારે મહાનગરપાલિકાને પત્ર પાઠવી નામ બદલવાની દરખાસ્ત કરતો બહુમતી ઠરાવ સામાન્ય સભામાં મોકલી આપવા આદેશ કર્યો છે. જિલ્લામાંથી કોઈ માંગણી ન થઈ હોય ત્યારે સરકારના આ વલણે લોકોના આંખ આડા કાન… Continue reading ઔરંગાબાદ હવે મહારાષ્ટ્રના આ જિલ્લાનું નામ બદલવાની તૈયારી, શિંદે-ભાજપ સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનને લખ્યો પત્ર..
