News Continuous Bureau | Mumbai થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે ઔરંગાબાદ જિલ્લાનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જે બાદ બોમ્બે હાઈકોર્ટમાં આ નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી નામ બદલવા પર અંતિમ નિર્ણય લેવામાં… Continue reading મોટા સમાચાર! અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી ઔરંગાબાદનું નામ બદલશો નહીં, બોમ્બે હાઈકોર્ટનો આદેશ.. જાણો શું છે સમગ્ર મામલો..
