News Continuous Bureau | Mumbai આયુર્વેદિક અને કુદરતી ઘટકો સાથે દવાઓ બનાવવાનો દાવો કરનારી કંપની પંતજલિને કાનૂની નોટિસ જારી કરવામાં આવી છે. ફરિયાદીનો દાવો છે કે કંપનીએ પતંજલિ દિવ્ય દંત મંજન ટૂથપેસ્ટમાં માંસાહારી ઘટકોનો ઉપયોગ કર્યો છે. આ ટૂથપેસ્ટને લીલા બિંદુથી લેબલ કરવામાં આવ્યું છે. આ ગ્રીન લેબલનો ઉપયોગ માત્ર શુદ્ધ શાકાહારી ખોરાક માટે થાય છે. ફરિયાદીએ… Continue reading બાબા રામદેવની મુશ્કેલીમાં વધારો, પંતજલિને ફટકારાઇ કાનૂની નોટિસ.. જાણો શું છે સમગ્ર મામલો..
