News Continuous Bureau | Mumbai જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આજે (24 મે) સર્જાયેલા અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધંદુરુ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓને લઈને જઈ રહેલી એક ક્રૂઝ કાર અકસ્માતનો ભોગ બની છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ પણ છે. અકસ્માતની પુષ્ટિ કરતા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હોવાના… Continue reading જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મોટી દુર્ઘટના, બે વાહનોની ટક્કરમાં આટલા મજૂરોના નિપજ્યા મોત..
