News Continuous Bureau | Mumbai કેદારનાથ મંદિર ઉત્તર ભારતમાં પવિત્ર યાત્રાધામો માંનું એક છે, જે સમુદ્ર સપાટીથી 3584 મીટરની ઉંચાઈ પર મંદાકિની નદીના કિનારે આવેલું છે. કેદારનાથ મંદિર ઉત્તરાખંડમાં ચારધામ અને પંચ કેદારનો એક ભાગ છે અને ભારતમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં લાખો ભક્તો દર્શનાથે આવે છે. ભક્તોએ કેદારનાથ ધામમાં ભોલે બાબાના મંદિરની ટોચ… Continue reading હર- હર શંભુ, કેદાર ધામની ટોચ પર સજાવાશે સુવર્ણ કળશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આટલાં શિવભક્તોએ વ્યક્ત કરી આ ઈચ્છા
