News Continuous Bureau | Mumbai દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સમયે રેલવે સ્ટેશન પર ચા વેચતા હોવાની હંમેશા મોટી ચર્ચા થતી હતી . પરંતુ હવે બીડના અંબાજોગાઈ તાલુકાના ડોંગરપીંપલા ગામમાં એક ચા વેચનાર વિશે આવી જ ચર્ચા છે . કારણ કે માત્ર સાડા ચાર હજારની વસ્તી ધરાવતા ગામમાં એક ચાના ટપરી માટે 30 લાખની બોલી લાગી છે.… Continue reading શું વાત છે! ગામની એક ચા ટપરી માટે 30 લાખની બોલી; ગામલોકો આશ્ચર્યમાં ડુબી ગયા
