News Continuous Bureau | Mumbai ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે બિલ્ડિંગના માલિકને સમારકામ હાથ ધરવા માટે વારંવાર નોટિસ આપવામાં આવી હતી, કોર્ટે કહ્યું કે તેની સમક્ષ કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાએ સમારકામ હાથ ધર્યું ન હતું. ઉલ્લેખનીય છે કે 16 મે, 2006 ના રોજ, આ બિલ્ડિંગનો પાંચમો માળ તૂટી પડ્યો હતો.… Continue reading મુંબઈ ખાતે ઇમારત ધરાશાહી થયા ના કેસમાં 17 વર્ષ પછી માલિકોનો નિર્દોષ છુટકારો થયો.
