News Continuous Bureau | Mumbai • એપ્રિલ-૨૩માં અદાણી પોર્ટ અને સેઝ(APSEZ)એ અત્યાર સુધીનો સૌથી વધુ માસિક ૩૨.૩ મિલી.મે.ટન કાર્ગો વોલ્યુમનો વિક્રમ સ્થાપ્યો • કૃષ્ણપટ્ટનમ પોર્ટ અને તુણા પોર્ટના માસિક વોલ્યુમો સર્વકાલીન ઉચ્ચ સ્તરે • ડોમેસ્ટિક કન્ટેનર કાર્ગો વોલ્યુમમાં ૧૩.૬%નો વાર્ષિક ધોરણે વધારો થયો અમદાવાદ, ૪ મે-૨૦૨૩: ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી સમર્હનો એક… Continue reading નાણા વર્ષ-૨૪નો કાર્ગો પરિવહનના વોલ્યુમમાં ૧૨.૮% વધારા સાથે ઉત્સાહવર્ધક આરંભ: એક માસમાં ૩૨.૩ મિલી.મેટ્રિક ટન હેન્ડલ કર્યો
Tag: પરિવહન
ભારત-શ્રીલંકા વચ્ચે ફરીથી ફેરી સર્વિસ થશે શરુ, પેસેન્જર સેવામાં જાણો કેટલું હશે ભાડું
News Continuous Bureau | Mumbai ભારત-શ્રીલંકા વચ્ચે ફરીથી ફેરી સર્વિસ થશે શરુ થશે. શ્રીલંકાએ કહ્યું કે ભારત આવતા બૌદ્ધ તીર્થયાત્રીઓને પણ ખૂબ જ સુવિધા મળશે અને દક્ષિણ ભારતથી શ્રીલંકાના ત્રિંકોમાલી અને કોલંબો સુધી પેસેન્જર પરિવહન સેવાઓ પણ શરૂ કરવામાં આવશે. ભારત-શ્રીલંકા ટૂંક સમયમાં જાફના જિલ્લાના કંકેસંથુરાઈ બંદર અને પુડુચેરી વચ્ચે ફેરી સેવા શરૂ કરશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ… Continue reading ભારત-શ્રીલંકા વચ્ચે ફરીથી ફેરી સર્વિસ થશે શરુ, પેસેન્જર સેવામાં જાણો કેટલું હશે ભાડું
