News Continuous Bureau | Mumbai મુંબઈ શહેરના ઘાટકોપર રેલવે સ્ટેશન પાસે પારેખ હોસ્પિટલની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. ભીષણ આગને કારણે કેટલાય કિલોમીટર દુર ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. દરમિયાન આ આગમાં એક વ્યક્તિનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આગમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ કોરશી દેડિયા તરીકે… Continue reading ઘાટકોપર વિસ્તારમાં લાગેલી આગ સંદર્ભે આવ્યા મોટા સમાચાર, આ ભીષણ આગમાં એક કચ્છી વ્યક્તિનું નીપજ્યું મોત.. ચાર ઘાયલ..
