News Continuous Bureau | Mumbai સુપ્રીમ કોર્ટમાં સોમવારે (8 મે)ના રોજ ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાની કોર્ટમાં એક રસપ્રદ ઘટના બની હતી. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે એક વકીલને કહ્યું કે જ્યાં સુધી ફાંસીની સજા લાગુ ન થાય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં ન આવે. CJI ચંદ્રચુડે તો એમ પણ કહેવું પડ્યું કે અમારી સ્થિતિ સમજવાની કોશિશ કરો. ખરેખર, કોર્ટમાં ઉનાળુ… Continue reading જ્યાં સુધી કોઈને ફાંસીની સજા આપવામાં ન આવી હોય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ ન આવો, જાણો CJI ચંદ્રચુડે આવું કેમ કહ્યું?
