News Continuous Bureau | Mumbai પંજાબની સંગરુર કોર્ટે માનહાનિના કેસમાં કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને સમન્સ મોકલ્યા છે. ખડગે પર કર્ણાટક ચૂંટણી દરમિયાન વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. RSS સંલગ્ન વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ દળને પ્રતિબંધિત ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સરખામણી કરવાના મામલે સમન્સ મોકલવામાં આવ્યું છે. ‘બજરંગ દળ હિન્દુસ્તાન’ નામના… Continue reading રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષનો વારો? માનહાનિ કેસમાં મલ્લિકાર્જુન ખડગેને પંજાબ કોર્ટે પાઠવ્યું સમન, જાણો શું છે સમગ્ર મામલો
