News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રના સ્વર્ગ તરીકે ઓળખાતા મહાબળેશ્વર અને પંચગની માં છેલ્લા ત્રણ દિવસથી પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે. સળંગ રજાઓના કારણે ત્રણ દિવસમાં રાજ્યભરમાંથી 25 હજાર જેટલા પ્રવાસીઓએ મહાબળેશ્વરની મુલાકાત લીધી હતી. જિલ્લામાં ગરમીનું મોજું પ્રસરી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ મહાબળેશ્વરના ઠંડક અને આહલાદક વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. મહાબળેશ્વર અને પંચગણીની અર્થવ્યવસ્થાનો મુખ્ય… Continue reading સળંગ રજા આવતા લોકો મિની વેકેશન માટે પહોંચી ગયા આ હિલ સ્ટેશન પર.. માત્ર 3 દિવસમાં આટલા હજાર પ્રવાસીઓએ લીધી મુલાકાત
