News Continuous Bureau | Mumbai પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી છેલ્લા આઠ વર્ષમાં 40. 82 કરોડ લાભાર્થીઓને 23.2 લાખ કરોડની લોન આપવામાં આવી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને આઠ વર્ષ થઈ ગયા છે. આ આઠમી વર્ષગાંઠના અવસર પર નાણામંત્રી નિર્મલા સીતારમણે મુદ્રા યોજનાની સફળતાની ગાથા શેર કરી છે. છેલ્લા આઠ વર્ષમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના… Continue reading મુદ્રા લોન: 8 વર્ષમાં 40 કરોડથી વધુ લોકોને મળી અધધ આટલા લાખ કરોડની લોન, જાણો કેવી રીતે મળશે PM મુદ્રા યોજનાનો લાભ
