News Continuous Bureau | Mumbai ટીવીના ફેમસ શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં પોતાની શાનદાર એક્ટિંગ દ્વારા ઘર-ઘરમાં એક અલગ ઓળખ ઉભી કરનાર અભિનેત્રી લતા સબરવાલ વિશે એક હેરાન કરનાર સમાચાર આવી રહ્યા છે. અભિનેત્રીએ ગયા વર્ષે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને ચોંકાવી દીધા હતા. આ પોસ્ટમાં લતાએ જણાવ્યું કે તે ડેઈલી સોપ છોડી રહી છે.… Continue reading યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ લતા સબરવાલ બની ગંભીર બીમારીનો શિકાર, કહ્યું ‘કોઈપણ સમયે અવાજ જઈ શકે છે’
