News Continuous Bureau | Mumbai વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય પોતાની રાશિ બદલી નાખે છે ત્યારે તેને સંક્રાતિ કહેવામાં આવે છે. દર વર્ષે જાન્યુઆરીમાં, ગ્રહોનો રાજા સૂર્ય તેના પુત્ર શનિ, મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસને મકરસંક્રાંતિના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. શનિની રાશિ મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ, આ વર્ષે વધુ મહત્વનો બની રહેશે. કારણ… Continue reading સૂર્ય સંક્રાંતિ 2023: મકરસંક્રાંતિ આ 4 રાશિઓનું ભાગ્ય પલટાશે! સૂર્યની કૃપાથી વિવિધ લોકો રહેશે
