News Continuous Bureau | Mumbai Train Timing change: ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન સંખ્યા 22484/22483 ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસના આગમન-પ્રસ્થાનના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં 03 નવેમ્બર 2025 થી પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેનનું સંચાલન જોધપુરને બદલે હવે ભગત કી કોઠીથી કરવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે: • ટ્રેન સંખ્યા 22484 ગાંધીધામ – ભગત કી કોઠી એક્સપ્રેસ ગાંધીધામથી 23.55… Continue reading Train Timing change: ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન
