News Continuous Bureau | Mumbai Manipur Violence: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયાને થોડા જ દિવસ થયા છે. રાજ્યપાલ અજય કુમાર ભલ્લા એક્શનમાં આવી ગયા છે. તેમણે લોકોને 7 દિવસમાં લૂંટાયેલા હથિયારો પરત કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. તમામ સમુદાયોના યુવાનોને, ખાસ કરીને ખીણ અને પહાડી વિસ્તારોના યુવાનોને, આગળ આવવા અને લૂંટાયેલા અને ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો નજીકના પોલીસ સ્ટેશનમાં… Continue reading Manipur Violence: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થતાં જ એક્ટિવ થયા રાજ્યપાલ સક્રિય, બળવાખોરોને આપી દીધું અલ્ટીમેટમ કહ્યું – આ પછી…!
