News Continuous Bureau | Mumbai Aamir Khan Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલાની દુખદ ઘટના પછી, બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાન એ એક મોટો નિર્ણય લીધો છે. 2007ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘તારે જમીન પર’ના સિક્વલ ‘સિતારે જમીન પર’ના ટ્રેલર લોન્ચની તારીખ હવે આગળ ધકેલવામાં આવી છે. આ સમાચાર પણ વાંચો: Ravi Kishan On Working With Madhuri Dixit: લાપતા લેડીઝ બાદ ચમકી રવિ… Continue reading Aamir Khan Pahalgam Terror Attack:પહલગામ હુમલા બાદ આમિર ખાને લીધો મહત્વ નો નિર્ણય, સિતારે જમીન પર સાથે છે ખાસ સંબંધ
