ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 11 ઑક્ટોબર, 2021 સોમવાર લખીમપુરખીરી હત્યા કાંડના વિરોધમાં મહાવિકાસ આઘાડીના બંધનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને ભારતીય જનતા પાર્ટી (BJP)દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે MNS ના નેતા સંદીપ દેશપાંડેએ સવાલ કર્યો હતો કે,“જ્યારે માવલમાં શેખર પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે ઉત્તરપ્રદેશ બંધ હતું કે કેમ?” હેં! કરોડો રૂપિયાનું કૌભાંડ… Continue reading મહારાષ્ટ્ર બંધ: ભાજપના આ નેતાએ શિવસેનાને યાદ કરાવ્યો ઇતિહાસ; જાણો વિગત
