News Continuous Bureau | Mumbai મુંબઈ: ‘રાગિની એમએમએસ રિટર્ન્સ’ અને ‘પ્યાર કા પંચનામા 2’ જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી કરિશ્મા શર્મા મુંબઈમાં ચાલુ ટ્રેનમાંથી કૂદવાને કારણે ઈજાગ્રસ્ત થઈ છે. હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની વિગતો આપતા કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, “ગઈકાલે હું શૂટિંગ માટે ચર્ચગેટ જઈ રહી હતી અને મેં સાડી પહેરી હતી. જેવી હું… Continue reading Karishma Sharma: રાગિની એમએમએસ રિટર્ન્સ’ ફેમ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ ચાલુ ટ્રેનમાંથી કૂદી, માથામાં થઈ ઇજા
