ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 2 જુન 2020 કોરોના સંકટ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ )એ પાર્ટીમાં એક મોટો ફેરફાર કર્યો છે. પાટનગર દિલ્હીના ભાજપ અધ્યક્ષપદેથી મનોજ તિવારીને હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ આદેશ કુમાર ગુપ્તાને દિલ્હી ભાજપની કમાન સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પાર્ટીના મહાસચિવ અરૂણસિંહ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી… Continue reading દિલ્હી ભાજપમાં ધરખમ ફેરફાર, મનોજ તિવારીને હટાવી આ વ્યક્તિને બનાવાયા નવા અધ્યક્ષ
