News Continuous Bureau | Mumbai દેશના સંરક્ષણ(Defense) માટે સમર્પિત થવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો(Candidates) માટે સારા સમાચાર છે. ભારતીય સેનાએ(Indian Army) અગ્નિપથ યોજના(Agneepath Yojana) હેઠળ અગ્નિવીર ભરતી રેલી(Agniveer Recruitment rally)માટે સૂચના બહાર પાડી છે. આ સૂચનામાં ભરતી રેલી માટે જરૂરી તમામ માહિતી આપવામાં આવી છે. સેનાએ ભરતીમાં જોડાવા માટે, તમામ ઉમેદવારોએ ફરજિયાતપણે ઓનલાઈન પોર્ટલ(Online portal) પર નોંધણી કરાવવી પડશે.… Continue reading અગ્નિવીરોની ભરતી માટે આર્મીએ બહાર પાડ્યું નોટિફિકેશન- જાણો ક્યારથી શરૂ થશે રજિસ્ટ્રેશન
