News Continuous Bureau | Mumbai Congress Foundation Day: કોંગ્રેસ ( Congress ) ગુરુવારે (28 ડિસેમ્બર) તેનો 139મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ( Mallikarjun Kharge ), સોનિયા ગાંધી ( Sonia Gandhi ) અને રાહુલ ગાંધી ( Rahul Gandhi ) મહારાષ્ટ્ર ( Maharashtra ) ના નાગપુર ( Nagpur ) માં એક રેલીને સંબોધિત… Continue reading Congress Foundation Day: આજે કોંગ્રેસ પાર્ટીનો 139મો સ્થાપના દિવસ.. આ મેગા રેલી હેઠળ RSSના ગઢમાંથી 2024ની ચૂંટણી માટે શંખ ફૂંકશે… જાણો શું છે આ પ્લાન…
Tag: aicc
Telangana Election 2023: 236 ચૂંટણી લડી ચૂકેલા ઈલેક્શન કિંગે હવે અહીંથી ફાઈલ કર્યું નોમિનેશન… જાણો કોણ છે ઈન્ડિયાનો આ ઈલેકશન કિંગ.. વાંચો વિગતે અહીં..
News Continuous Bureau | Mumbai Telangana Election 2023: તેલંગાણા (Telangana) માં આગામી વિધાનસભા ચૂંટણી (Assembly election) ઓ માટે તાજેતરમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે જ ત્યાં નોમિનેશન (Nomination) ની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઘણા મોટા નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે, પરંતુ એક અપક્ષ ઉમેદવાર સૌથી વધુ ચર્ચાનો દોર બનાવી રહ્યો છે. આ ઉમેદવાર બાકીના કરતા થોડો… Continue reading Telangana Election 2023: 236 ચૂંટણી લડી ચૂકેલા ઈલેક્શન કિંગે હવે અહીંથી ફાઈલ કર્યું નોમિનેશન… જાણો કોણ છે ઈન્ડિયાનો આ ઈલેકશન કિંગ.. વાંચો વિગતે અહીં..
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ એક્ટિવ- આ નેતાને સોંપી સરકાર બચાવવાની જવાબદારી-જાણો કોણ છે ગાંધી પરિવારના સંકટમોચક
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં(Maharashtra) રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ(Congress) પાર્ટી એક્શનમાં આવી ગઈ છે. આ જ ક્રમમાં કોંગ્રેસે મધ્ય પ્રદેશના(Madhya Pradesh) પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister) કમલનાથને(Kamal Nath) મોટી જવાબદારી સોંપી છે. મહારાષ્ટ્રમાં હાલના રાજકીય ઘટનાક્રમને ધ્યાને રાખતા કોંગ્રેસ કમલનાથને મહારાષ્ટ્રના પાર્ટી પર્યવેક્ષક(Party Supervisor of Maharashtra) (સુપરવાઈઝર) તરીકે નિમણૂક કરી છે. પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા પત્રમાં… Continue reading મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ એક્ટિવ- આ નેતાને સોંપી સરકાર બચાવવાની જવાબદારી-જાણો કોણ છે ગાંધી પરિવારના સંકટમોચક
પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસનું મંથન ચાલુ, આવતીકાલે આટલા વાગ્યે યોજાશે CWCની બેઠક; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામોમાં તમામ જગ્યાએ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ પગલે કોંગ્રેસે કાર્ય સમિતિની બેઠક આવતીકાલે બોલાવી છે. આ બેઠક રાજધાની દિલ્હીમાં સાંજે 4 વાગ્યે AICC કાર્યાલયમાં મળશે માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં 5 રાજ્યોમાં ચૂંટણી પરાજય અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થશે.… Continue reading પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસનું મંથન ચાલુ, આવતીકાલે આટલા વાગ્યે યોજાશે CWCની બેઠક; જાણો વિગતે
